SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ તેવાજ ખીજા ગુણ્ણાની ઉત્પત્તિ થયા બાદ ઢચણુકથી લઇને કલલ પર્યંન્ત થાય છે. તેમાં અન્તઃકરણના પ્રવેશ થાય છે. પરન્તુ મનને શરીરાશ્રિત માનવામાં આવેલ હોવાથી પ્રથમની શુક્રશાણિત અવસ્થા શરીરરૂપ ન હાવાથી તે અવસ્થામાં કેવી રીતે માની શકાય ? માટે કલલાવસ્થામાં માનવુ' ઉચિત ગણાય, તેજ કલલ અવસ્થાની અન્દર માતાના આહારના રસ લગાર લગાર સંક્રમ થાય છે. અષ્ટને લઇને ફરીથી જઠરાગ્નિ ના સંબન્ધથી લઇ કલલ અવસ્થાના આરંભક પરમાણુમાં ક્રિયા વિભાગાદિ ક્રમથી કલલ શરીરના નાશ થયા બાદ અષ્ટ વશથી ઉત્પન્ન થઈ છે ક્રિયા જેમાં—એવા આહારના પરમાણુઆ મળીને ખીજું શરીર આરભ કરે છે. આ પ્રકારની કલ્પના નિરન્તર શરીરના વિષયમાં સમજવી. પક્ષી તથા સરીસૃપેનુ' અ’ડજ શરીર સમજવુ, પ્રાણઇન્દ્રિયની સમજણુ ગન્ધને ગ્રહણ કરવાવાળી અને પૃથ્વીના અવયવાથી અનેલી હાવાથી ઘ્રાણેન્દ્રિય પાર્થિવ કહેવાય છે. પાર્થિવ વિષચના ત્રણ ભેદ છે. નીચી ઉ‘ચી પૃથ્વી પ્રાકાર છટા વિગેરે માટી રૂપ પાર્થિવ વિષય સમજવા.પત્થરની શિલા સૂર્યનીલકાન્તાદિ મણિ, વજ્ર, હીરા વિગેરે પાષાણુ રૂપ પાર્થિવ વિષય સમજવા. ઘાસ, ઘઉં, જવ વિગેરે ઓષધિ, પુષ્પ અને ફળવાળાં તત્ત્વાખ્યાન.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy