SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૧૯૯ ગુણે સમજવા. રૂપના પાંચ ભેદ છે–શુકલ, નીલ, રક્ત, પીત અને કૃષ્ણ ગન્ધના બે ભેદ છે–સુરભિ ગન્ધ અને દુરભિ ગ. રસના પાંચ ભેદ છે–મધુર, ખાટે, તીખે, કડ, કષાયેલ.. સ્પર્શના ત્રણ ભેદ-શીત, ઉષ્ણ, અનુષ્ણશીત. બીજા ગુણના અવાન્તર ભેદે પ્રસંગે કહેવામાં આવશે. પૃથ્વીના બે ભેદ છે-નિત્ય, બીજી અનિત્ય. પાર્થિવ પરમાણુને નિત્યપૂથ્વી સમજવી. અનિત્ય પૃથ્વીના શરીર, ઈન્દ્રિય અને વિષયરૂપ ત્રણ ભેદ સમજવા. શરીરના બે ભેદ-નિજન્ય અને અનિજન્ય. દેવતાએ તથા ત્રષિએનાં શરીર તે શુક શેણિતની અપેક્ષા રાખ્યા સિવાય ધર્મ વિશેષ સહિત પરમાણુ થકી ઉત્પન્ન થયેલ છેવાથી તે શરીર અનિજન્ય સમજવું. કીડી, મંકી વિગેરે ક્ષુદ્ર જતુઓનું શરીર અધર્મવિશેષસહિત પરમાણુથી ઉત્પન્ન થયેલ હોવાથી તે શરીર અનિજ કહેવાય. શકશેણિતના સંનિપાતથી ઉત્પન્ન થયેલ નિજન્ય શરીરના બે ભેદે છે.– જરાયુજ, બીજુ અંડજ. મનુષ્ય, પશુ. મૃગ વિગેરેનું જરાયુજ સમજવું. અર્થાત–પિતાનું શુક્ર અને માતાનું શનિ એ. ચીજને સંબન્ધ થયા બાદ જઠરાગ્નિના સંબધથી - તના આરંભક પરમાણુમાં પ્રથમના રૂપને નાશ પછી.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy