SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ તવાખ્યાન, સમજમાં આવી જાય તે લગાર માત્ર વિરે રહી શકે નહિ જેમકે ઇચ્છા અને દ્વેષ એ બન્ને મેહરૂપ મનાય છે, જેનો સુકતાવસ્થામાં મેહને વિનાશ માને છે. અજરામર સ્થાનમાં જનાર આત્મા કૃતકૃત્ય હોવાથી તેને ક્રિયા વ્યાપારરૂપ પ્રયત્ન હેતે નથી, એમ સ્યાદ્વાદવાદિયે સ્વીકારે છે છતાં વીયન્તરાયના ક્ષયથી ઉત્પન્ન થતુ અનન્ત સામર્થ્ય તે મુક્તાવ સ્થામાં અવશ્ય મનાય છે. સંસ્કાર તે મતિજ્ઞાનરૂપ હોવાથી મિહના વિનાશમાંજ વિનષ્ટ થઈ જાય છે. સારાંશ એટલેજ છે કે-એક્ષમાં આત્માના ક્ષાયિક ગુણો અવશ્ય રહે છે. સત્યતત્વ જિજ્ઞાસુ વિચારક વર્ગને આ ગ્રંથમાંથી કાંઈક જાણવાનું જરૂર મળશે. એ સત્યતત્તવને દર્શાવી સ્વપરનું હિત સધાવવામાં આ ગ્રંથ કઈ પણ અંશે ઉપકારક નીવડશે તે હું મારા પરિશ્રમની સફલતા માનીશ. મધ્યસ્થ સજજને આ ગ્રંથથી શ્રેય સાધે. એજ આકાંક્ષા સાથે વિરમવામાં આવે છે. ૩ નિત્તા આઠમો પ્રસ્તાવ સમાપ્ત,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy