SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्ताव नवमो. E વૈશેષિક દર્શનકારે માનેલા પદાર્થોનું આચાર સહિત આ પ્રસ્તાવમાં પ્રતિપાદન કરવામાં આવશે. જો કે ઈશ્વર વિષયની માન્યતા નૈયાયિકેના જેવી જ હોવાથી તેનું અત્ર વિવેચન કરવામાં આવતું નથી, તે પણ સુષ્ટિસંહારની વિધિના પ્રતિપાદનદ્વારા કંઈક કહેવામાં આવશે. જગતને કર્તા વ્યાપક સર્વજ્ઞ એવી છે કે વ્યકિત. હોય તેને અનાદિ અનન્ત ઈશ્વરરૂપે સમજવું. કણુદ વષિની ઓળખાણુ. - આ મતના પ્રથમ પ્રચારક કણદ નામના મહર્ષિ હતા.' તેઓને કણાદ નામ આપવામાં એક દન્તકથા પણ શ્રવણગોચર થાય છે. તેઓ ગલીઓમાં પડેલા ચેખા વિગેરે. ધાન્યના કણેને એકઠા કરીને આહાર કરતા હોવાથી કણાદ. એવું સાર્થક નામ પ્રચલિત થયું. તેજ કણાદ મહર્ષિની અગાડી મહેશ્વરે ઉલૂકના રૂપથી આ મતને પ્રચાર કરેલ હોવાથી આ દર્શનનું નામ ઐકય પણ સમજવું. આજ વાતની પુષ્ટિ પ્રશસ્તપાદભાષ્યના પ્રાન્તને બ્લેક પણ કરી આપે છે – योगाचारविभूत्या यस्तोषयित्वा महेश्वरम् । चके वैशेषिकं शास्त्रं तस्मै कणभुजे नमः ॥ ( જુઓ કાશીમાં છપાયેલ પૃ. ૩૨૯).
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy