SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાખ્યાન. ૧૮૭ દુખની નિવૃત્તિ કરવા કષાયકલુષિત ભાવ-દ્વેષ હેય, ત્યાં સુધી માક્ષ કેમ મળી શકે? કારણ કે-દ્વેષ સંસારમાં પતન કરાવે છે. તેથી સમસ્ત કર્મોને ક્ષય એજ મોક્ષ છે.” એમ માનવામાં દેષને લેશ પણ અવકાશ મળતું નથી. સ્યાદ્વાદવાદિને અમુક અપેક્ષાએ બુદ્ધિ વિગેરે ગુણોને મુકતાવસ્થામાં કથંચિત ઉચ્છેદ માનવામાં હાનિ નથી. નૈયાયિકે બુદ્ધિને જ્ઞાનના પર્યાયરૂપ કહે છે. સ્યાદ્વાદવાદિયે મતિ ૧, અત ૨, અવધિ ૩, મન:પર્યવ ૪, અને કેવલજ્ઞાન ૫, એમ પાંચ પ્રકારનાં જ્ઞાન માને છે. તેમાંથી પ્રથમનાં ચાર સાન ક્ષાપશમિક હોવાથી પંચમ ક્ષાયિક કેવળજ્ઞાન પ્રકટ થતાં નષ્ટ થઈ જાય છે. આવી રીતે નિયાચિકેના મતને મળતા થઇ શકાય છે, પરંતુ કેવળજ્ઞાન તે ક્ષાયિક, નિષ્કલંક, આત્મસ્વરૂપ હોવાથી મુકતાવસ્થામાં રહે છે જ. - ઉપસંહાર. - જનધર્મ ” અર્થાત્ ધર્મ અને અધર્મને ક્ષય એજ મેક્ષ છે. મુકિતમાં ધર્મ અને અધર્મને અભાવ હેવાથી, તેનાથી ઉત્પન્ન થતાં સાંસારિક વૈષયિક સુખ-દુઃખો હતાં નથી, પરંતુ વિષયથી નિરપેક્ષ, પરમાર્થિક આત્યંતિક સુખ અવશ્ય હોય છે. જેમ તૈયાયિકે મેક્ષમાં આત્માના વિશેષ ગુણેને ઉચ્છેદ માને છે, તેમ જેનો પણ અમુક અપેક્ષાએ માને છે. અપેક્ષા
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy