SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તત્ત્વાખ્યાન. ભાવાથઃ—જ્યાં બુદ્ધિગ્રાહ્ય, અતીન્દ્રિય, આત્યંતિક અને અકૃત આત્માઓથી દુર્લભ એવુ` સુખ હોય છે; તેને મામ જાણવા કદાચ એમ કહેવામાં આવે કે અયં રાલુ વિપ્રમુ ૪: મુલી સંજ્ઞાતઃ ’ અર્થાત્ આ મનુષ્ય રોગથી મૂકાયા એથી સુખી થયા. આવા વાકયની જેમ આ સ્થળે સુખ શબ્દ કત દુઃખના અભાવના જ વાચક છે, તા તે યુકત નથી. કેમકે આ સ્થળે વપરાયેલ સુખ શબ્દ મુખ્ય સુખના વાચક છે. આત્યંતિક અને અતીન્દ્રિય એવાં વિશેષણ્ણા જ એ અને પુષ્ટિ આપે છે. k જે મેાક્ષમાં સુખનું સંવેદન ન હોય, જ્યાં જ્ઞાન વિગેરે આત્માના ગુણ્ણાની વિદ્યમાનતા ન હોય; તેવા મેથ્યુ માટે બુદ્ધિશાલી મનુષ્યાંની પ્રવૃત્તિ કેમ થઇ શકે ? ગાતમ મહર્ષિ પણ એથી જ કહે છે કેઃ— “ वरं वृन्दावने रम्य क्रोष्टृत्वमभिवाञ्छितम् । न तु वैशेषिकीं मुक्ति गौतमो गन्तुमिच्छति ।। १ ।। " ભાવાર્થ:—રમણીય વૃંદાવનમાં શિયાળપણું ચાહવુ શ્રેષ્ઠ છે, પરંતુ ગોતમ ઋષિ વૈશેષિક લેાકોથી મનાતી મુતિને પ્રાપ્ત કરવા ઇચ્છતા નથી. મુતિના વિષયમાં બન્નેના સરખા અભિપ્રાય હાવાથી આ શ્લાક અહિં ટાંકવામાં આવ્યે છે. એ તે સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે–મુકતાવસ્થામાં ૧ તૈયાયિકાની મુકિત પણ વૈશેષિકાના મતને મળતી છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy