SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તવાખ્યાન. વાસ્તવિક સ્થિતિ તપાસીએ તે સ્યાદ્વાદવાદિના મંતવ્ય પ્રમાણે કઈ પણ સ્થળે કઈ પણ વસ્તુને અત્યંત ઉચછેદ ઘટતું નથી. દ્રવ્યસ્વરૂપે આપેલ હેતુ વિરુદ્ધ છે. એમ પણ કેમ ન કહી શકાય? માટે તૈયાયિકના પૂર્વોકત અનુમાન પ્રમાણે મુકતાવસ્થામાં આત્માના જ્ઞાન વિગેરે ગુણેને અત્યંત ઉચછેદ થવાથી આત્મા નિર્ગુણ થઈ જાય છે. એવી માન્યતા સિદ્ધ નહિ થતી હોવાથી ત્યાજ્ય છે. નૈયાયિકે “નહિ હૈ સરાહ્ય શિકિvaतिरस्ति ' ' अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः' ભાવાર્થ-શરીરધારિને પ્રિયાપ્રિય-સુખ-દુઃખને અભાવ નથી હોતું અને અશરીરી મુકતાત્માને પ્રિયાપ્રિય-સુખદુઃખ સ્પર્શ કરી શકતાં નથી.” આ શ્રતિનું પ્રમાણ આપી મુકતાત્માને સર્વથા સુખ-દુઃખ ન હોવાનું માને છે. એ માન્યતા તરફ દૃષ્ટિપાત કરીએ – સૂફમહષ્ટિથી ઉપર સૂચવેલ કૃતિ પર ધ્યાન આપીશું તે સહજ સમજી શકાશે કે-તેમાં અમુકતાત્માને જે સુખ -દુઃખેને અભાવ જણાવવામાં આવે છે, તે એક બીજા સાથે સંબંધ ધરાવતાં અદષ્ટના પરિપાકથી ઉત્પન્ન થયેલાં વિષયજન્ય સાંસારિક સુખ-દુખે જ સમજવાં જોઈએ, જેમ વિષમિશ્રિત અન્નમાંથી વિષને ત્યાગ કરી ફકત અનને. ઉપગ કરી શકાતું નથી, તેમ દુઃખમિશ્રિત સાંસારિક સુખમાંથી દુઃખને ત્યાગ કરી ફકત સુખને જ ગ્રહણ કરી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy