SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન. ૧૭૫ આત્માથી ભિન્ન હોવાનું માને છે. જે જેનાથી સર્વથા ભિન્ન હોય, તે તેને ગુણ છે એમ કેમ કહી શકાય ? જેમ ઊંટ ગર્દભથી ભિન્ન હોવાથી તેને તેને ગુણ માની શકાતું નથી તેમ જ્ઞાન વિગેરે ગુણેને આત્માથી ભિન્ન માની તે તેના ગુણ છે, એમ કહેવાનું સાહસ કરી શકાય નહિ. આમ જ્યારે આત્માને જ અભાવ થઈ જાય છે, ત્યારે પ્રમાણ, પ્રમેય વિગેરે પદાર્થોના પરિજ્ઞાનથી મેક્ષની પ્રાપ્તિ કેને થવાની? એ વિચારવા લાયક થઈ પડશે. જ્ઞાન વિગેરે આત્માના ગુણે છે અને તે તેનાથી કથંચિઠ્ઠ અભિન્ન તથા ભિન્ન છે. એ “જૈનદર્શન’ માં સવિસ્તર જણાવવામાં આવશે. નૈયાયિકમત પ્રવર્તક મહર્ષિએ છળ, જાતિ, નિગ્રહસ્થાન, જલ્પ કથા, વિતંડાવાદ, હેત્વાભાસ વિગેરેને પણ મેક્ષનાં અંગરૂપ માની અન્ય વાદિયેને પરાજય કરવામાં તેને ઉપયોગ કરવા સુશિષ્યોને શિખવ્યું છે. તસ્વાતવને વિચાર કર્યા સિવાય કેવળ શુષ્ક બકવાદને વિતંડાવાદ કહેવામાં આવે છે, તે અને બીજા છળ વિગેરે કે જેનું સ્વરૂપ પ્રથમ જણાવ્યું છે, તેને ઉપદેશ કરનારા ભવાનિદિને પણ પરમકારૂણિક વિશેષણવિશિષ્ટ કરવા એ અગાધ બુદ્ધિમત્તાનું કામ છે. નૈયાયિકના છળ વિગેરે કથનને હેતુ દર્શાવનારા શ્લેકે આ સ્થળે ટાંકવા ઉચિત છે, તે આ પ્રમાણે – “ સુરક્ષિતકુતારાશવપાર્જિતાનનાદા जेतुं किमन्यथा शक्या वितण्डाटोपमण्डिताः ? ॥१॥
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy