SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ તવાખ્યાન. નિયાયિકે આમ જણાવે કે “ આત્માને ફૂટસ્થ નિત્ય માનવામાં પણ કર્તવ, ભેસ્તૃત્વ, જન્મ, જરા, મરણ વિગેરે સર્વ ઘટી શકે છે. તે આવી રીતે-જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન વિગેરેને જે સંબંધ કરે તે કર્તૃત્વ, સુખ-દુઃખ સંવેદનને જે સંબંધ તે ભકતૃત્વ અપૂર્વ શરીર, ઈદ્રિય, બુદ્ધિ વિગેરેની સાથે સંબંધ થવે તે જન્મ; ગ્રહણ કરેલા પ્રાણેનેવિગ તે મરણ, ધર્મધર્મની અપેક્ષાથી આત્માને શરીરસહિત મન વિગેરેની સાથે સંબંધ બરાબર રહે તે જીવન; શરીર, ઇંદ્રિય વિગેરેનો નાશ કરવો તે હિંસા કહેવાય છે. વિગેરે” ફૂટસ્થ નિત્યવાદિનું ઉપર્યુકત કથન યુકિતયુકત ન હોવાથી માની શકાય તેમ નથી. કેમકે તેઓના મતમાં જ્યારે પૂર્વાવસ્થાને બિલકુલ ત્યાગ નથી, ત્યારે જ્ઞાનાદિના સમવાયની ઉપપત્તિ પણ કેમ થઈ શકે ? કારણ કે–પૂર્વાવસ્થાના ત્યાગ પૂર્વક ઉત્તરાવસ્થાને પ્રાપ્ત કરવી તે જ સંબંધ કહી શકાય, પરંતુ તે સંબંધ તે ફૂટસ્થ નિત્યવાદિયેના મતમાં ઘટી શકતા નથી, સંબંધ વિના સંબંધિમાંનુ કતૃત્વ પણ કેમ ઘટે? ‘પૂર્વરૂપને-પૂર્વાવસ્થાને ત્યાગ કરે છે,” એમ જે કદાચ કહેવામાં આવે તો તેમાં નિત્યત્વ રહી શકશે નહિ, એ પણ વિચારણીય છે. આત્માને સર્વથા નિત્ય અને વ્યાપક માનનારાનૈયાયિક તેમાં પરિણામાન્તર માની શકે નહિ. એથી સંબંધમાં કર્તૃત્વ, જન્મ વિગેરે થઈ શકશે નહિ. ગત્યાદિ નામકર્મસહકૃત પૂર્વ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy