SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, થી થતા સંજ્ઞાસંગ્નિ જ્ઞાનને “ઉપમાન પ્રમાણ” એવું નામ અપાય છે. પરંતુ તેને પૃથક્ પ્રમાણુ કહેવું તે ઠીક નથી. જેમ એક વાર ઘડાનું જ્ઞાન થયા પછી ફરી તે વસ્તુને જોતાં “આ ઘડે છે” એવા ઉત્પન થતા જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે, તેમ ઉપર જણાવેલ ઉપમાનને પણ પ્રત્યભિજ્ઞા જ કેમ ન કહી શકાય? “પ્રસિદ્ધરાજસ્થત સTષ્યવાધનમુપમા ” અર્થાત્ પ્રસિદ્ધ સાધર્મથી સાધ્યનું સાધન કરવું તે ઉપમાન. આવી સૂત્રની વિરૂદ્ધમાં પ્રસિદ્ધ વૈધચ્ચેથી સાધ્યનું સાધન થતું હોય ત્યાં કયું નામ આપવું તેને વિચાર કરે પડશે. એથી સરળ માર્ગ તે એજ છે કે–તે ( ઉપમાન પ્રમાણ) ને પ્રત્યભિજ્ઞામાં અન્તર્ભાવ કરી દે. એમ કરવાથી કાંઈ હાનિ નથી. આ વિષયનું વિશેષ સ્વરૂપ “જૈનદર્શન માં જણાવીશું. આગમપ્રમાણ. જે આગમને પ્રણેતા અનાત હોય અથવા જેમાં અસંબદ્ધ, અપ્રામાણિક, હિંસામય, પરસ્પર વિરૂદ્ધ ઉપદેશ આપવામાં આવ્યો હોય તે આગમને પ્રમાણરૂપે કેમ માની શકાય ? શ્રુતિ, સ્મૃતિઓ વિગેરે નિહાળીએ છીએ તે તેવું જ કંઈ વિચિત્રપણું જોવામાં આવે છે. નૈયાયિક અર્થની ઉપલબ્ધિમાં હેતુને પ્રમાણુ કહે છે. હેતુને અર્થ જે નિમિત્ત માત્ર કરવામાં આવે તો તે સર્વકારક સાધારણ હેવાથી પ્રમિતિના કર્તા, કર્મ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy