SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ તવાખ્યાન, - - એવું બોલતા સાંભળીએ છીએ કે-જૈસી ઈશ્વકી મરજી હોગી, વૈસા બનેગા.' વિગેરે. એવાં વાક બેલી આપણે આપણી હીનસવતા પ્રકટ કરીએ છીએ. વા વચને કહેવાથી અથવા સાંભળવાથી કાર્યમાં મન્દાદ- થવાય છે. ભારતની અવનતિ થવાનું કારણ સૂક્ષ્મદષ્ટિથી જોઈએ તે ઈશ્વરકતૃત્વવાદ જણાશે કે જેમાં પિતાના પુરૂષાર્થને આશ્રય લેવામાં નથી આવ્યું. તે માટે એ વિષયમાં પુરૂષાર્થને પ્રાધાન્ય આપી બુદ્ધિપૂર: વક વિચાર કરવામાં આવશે, તે સત્યતત્વ સત્વર સમજવામાં આવી જશે કે અનાદિ જગની રચના કરનાર કેઈ: હોઈ શકે નહિં.” જગકર્તુત્વવાદમીમાંસા સમાસ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy