SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૫૨ ૮ કમ તેા જડ છે, તે શુભાશુભ ફળ કેમ આપી શકે ? ? એવા પ્રશ્નને પ્રત્યુત્તર દ્વીધ વિચાર કરતાં સહજ સમજી શકાશે કે-જેમ લેહુચુ'ખક જડ હોવા છતાં પણ દૂર રહેલ લાઢાને ખેંચી પેાતાની પાસે લાવે છે, અથવા જેમ કેમેરા જડ હાવા છતાં પદાર્થ માત્રની આકૃતિને ખેંચી લે છે, જેમ ફાનાગ્રાફ જડ હોવા છતાં સર્વ પ્રકારના શબ્દો ગ્રહણ કરી તેવા પ્રકારના શબ્દો સભળાવી શકે છે; તેમ કમ પણ શુભાશુભ ફળ આપી શકે છે. જડ વસ્તુઓમાં પણ વિવિધ પ્રકારની અદ્ભુત શકિતયેા રહેલી છે. એકાંત એવા નિયમ નથી કે જડ કાંઈ કાર્ય કરી શકે નહિ, જૈને ફકત કવાદી નથી, કિંતુ ઉપર જણાવેલા પાંચ કારણેાના સમુદાયથી સંસારનાં સર્વ કાર્યો થાય છે, એમ માન્યતા ધરાવે છે. એ વિષયનુ વિશેષ વિવેચન ‘ જૈનદર્શોન’ માં કરવામાં આવશે. ઉપરની માન્યતા સાથે ગીતા પણ સહમત થાય છે. જૂએ ગીતા અ. ૫ મે, લેાક ૧૪. ' न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगः स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ " ભાવાર્થ :—“ પ્રભુ લેાકનું કર્તૃત્વ, કમ અને કફળના સચેગ એમાંથી કાંઈ બનાવતા નથી; પરંતુ સ્વભાવ પ્રવૃત્તિ કરે છે. ૧ "" ઇશ્વરને જગત્કર્તા માનવાથી પુરૂષોએ પોતાના પુરુષાને અકિચિત્કર બનાવી નાખ્યુ છે. ઘણાં મનુષ્યાને આપણે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy