SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તસ્વાખ્યાન, સર્વભૂતાનિ ” અર્થાત્ કઈ પણ પ્રાણીને મારવા નહિ. આવું મહાવાક્ય ઉચ્ચાર્યા પછી " षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि । ___अश्वमेधस्य वचनाद् न्यूनानि पशुभिस्त्रिभिः ॥१॥" ભાવાર્થ–“અશ્વમેધ યજ્ઞમાં મધ્યમ દિવસે પ૯૭ પાંચસત્તાણું પશુઓને હેમ કરે!” તથા “જિનાથ પશુમતિ ” અર્થાત્ “ અગ્નિ સોમદેવ સંબંધી પશુને હોમ કર. ” “ સસરા પ્રાગાપચાર ઘરાનામેત ” અર્થાત્ પ્રજાપતિ માટે ૧૭ પશુઓનું બલિદાન આપવું. આવાં હિંસાને પુષ્ટિ આપનારાં વાક્ય પ્રતિપાદન કર્યા છે. - ફક્ત પરસ્પર વિરૂદ્ધતાવાળાં હિંસા-અહિંસા વિષયનાં જ વાક્ય નથી, પરંતુ સત્ય-અસત્ય વિગેરે વિષયમાં પણ છે. તે આગળ દર્શાવવામાં આવે છે. “રાકૃતં સૂયાત” અર્થાત અસત્ય ન બોલવું. પછી તેથી વિરુદ્ધ ત્રાહ્મજાઈમન નૂત' બ્રાહ્મણે માટે અસત્ય બોલવું. તથા __" न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन् न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे पश्चानृतान्याहुरपातकानि ॥ १ ॥" ભાવાર્થ – રાજા ! હાસ્ય, મશ્કરી સુક્ત વચન,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy