SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૧૪૯ નથી. કેમકે શાસ્ત્ર એ વર્ણાત્મક છે. વર્ણો તાલુ, એણ, કંઠ વિગેરે સ્થાનના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. એ વણે ઉત્પન્ન થવાનાં સ્થાને શરીરમાં રહે છે. જગત્કર્તા ઇશ્વરને અનાદિ અશરીર માની તેનાથી વર્ણાત્મક શાસ્ત્રની રચનાની માન્યતા એ વિચક્ષણ મનુષ્યથી ઉપહાસ એગ્ય બને છે. ઈશ્વરને શરીરી માનવામાં પૂર્વે ઘણા દેશે બતાવ્યા છે. આમ હેવાથી ઇશ્વરદ્વારા રચાયેલ આગમ જગત્કર્તા ઈશ્વરની સર્વજ્ઞતા સાધવામાં નિષ્ફળ નીવડે છે. આગમન કર્તા ઇશ્વરથી ભિન્ન છે. ? એ. બીજો પક્ષ આગળ ધરવામાં આવે તે ત્યાં પણ પ્રશ્નને અવકાશ મળે છે કે ઈકવરથી ભિન્ન માનેલ આગમને કર્તા પુરૂષ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ?” પ્રત્યુત્તરમાં “સર્વજ્ઞ” કહેવામાં આવે તે બે સર્વજ્ઞ થવાના. ૧ જગત્કર્તા ઈશ્વર અને ૨ આગમને રચનાર. એમ બે સર્વજ્ઞ માનવાથી મુખ્ય માન્યતામાં વ્યાઘાત આવવાને અને એ બન્નેની સર્વજ્ઞતા સિદ્ધ કરવામાં સાધનભૂત પ્રમાણેની ચિંતામાં અનવસ્થા દોષ પણ આવશે. “આગમ રચનાર અસર્વજ્ઞ છે. એમ કહેવામાં આવે તે પછી તેવા અસર્વજ્ઞથી બનેલા આગમ ઉપર વિશ્વાસ કેમ થઈ શકે ? તથા તે આગમ જગત્કર્તા ઈશ્વરની સર્વજ્ઞતાને કેમ સિદ્ધ કરી શકે ? પ્રમાણભૂત મનાતા તે આગમમાં પણ પૂર્વાપરમાં વિરોધ આવતું હોવાથી તે આગમજ અપ્રમાણ છે. “I fસ્થતિ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy