SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. તજ્યાખ્યાન ત્રતા બની શકે નહિ. માટે એ વિચિત્રતા જ સર્વજ્ઞતાની સિદ્ધિનું સાધન છે. એવું કથન પણ વિચારકેની વિચારણીમાં સન્માન પામતું નથી. કેમકે આ જગત્ બે પ્રકારનું આપણે જોઈએ છીએ, ૧ સ્થાવર ૨ જંગમ, સ્થાવર જગત પણ સચેતન અને અચેતન એમ બે પ્રકારનું જોવાય છે. તેમાંથી જંગમ અને સચેતન સ્થાવર જગની વિચિત્રતા તે પિતાના શુભાશુભ કર્મના પરિપાકથી થાય છે. અને અચેતન સ્થાવર જગતની વિચિત્રતા તે જીના ઉપભેગની ગ્યતાના સાધનરૂપ હોવાથી કારણસામગ્રી મળતાં અનાદિકાળથી પ્રવાહરૂપે રહેલી છે જ; તે પછી તેમાં ઈશ્વરના કર્વ ત્વનું શું પ્રજન? હવે આગમ પ્રમાણથી તે વિષયને વિચારતાં પહેલાં સહેજ વિકલ્પ થઈ આવે છે, કે શું તે આગમેને ઈશ્વરે બનાવ્યાં છે? અથવા કે અન્ય વ્યક્તિએ બનાવ્યાં છે? કે જે આગામેથી ઈશ્વરનું સર્વપણું સિદ્ધ કરવાનું છે. કઈ જગત્કતૃત્વવાદી ઉપરના વિકલ્પનું એમ સમાધાન કરે કે એ ઈશ્વરે જ આગમે બનાવ્યાં છે, એથી ઈશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરવામાં સાધનરૂપ પણ તે જ છે.” તે એ કથન યુક્ત નથી. કેમકે એવી રીતે માનવાથી તે એ ઈશ્વરના મહ વમાં મહેટી ન્યૂનતા આવશે. કારણ કે પિતાની મેળે પિતાના ગુણોનું કર્નાન કરવું તે મહાપુરૂષનું લક્ષણ નથી. વ્યવહારથી પણ તે વિરૂદ્ધ છે. વિશેષતઃ તે ઈશ્વરથી શાસ્ત્રની રચના પણ ઘટી શકતી.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy