SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાખ્યાન, ૧૪૫ - માનવા એ પ્રત્યક્ષબધિત થાય છે. અનંત જી તથા અનંત જડ પદાર્થોને મળેલ અવકાશ સર્વ કેઈને ૮ ઇગોચર થાય છે, તે આપથી પણ નિષેધ કરી શકાય તેમ નથી તે ઈશ્વર જ્ઞાનથી સર્વ વ્યાપી છે.” એ પતે સ્વીકારે તે અમને (જેનોને) તો તે ઈષ્ટ છે. કેમકે અમે ઇશ્વરને સર્વજ્ઞ માનતા હોવાથી કેવળજ્ઞાન દ્વારા તે પરમાત્મા ત્રણે જગમાં વ્યાપ્ત છે. એમ કહેવામાં કોઈ પ્રકારની ક્ષતિ નથી; પરંતુ આપના સિદ્ધાંતમાં-“વિશ્વરચક્ર વિશ્વ મુહં, विश्वतः पाणिरुत विश्वतो बाहू विश्वतः पादः " એવી કૃતિઓથી “ઈશ્વર શરીરથી વ્યાપક છે.” એમ પ્રતિપાદન કરાતું હોવાથી તે ઈશ્વરને જ્ઞાનથી વ્યાપક તે આપનાથી માની શકાશે નહિ. કદાચ એમ પ્રશ્ન કરવામાં આવે કે-“જગત્કર્તાને સર્વવ્યાપકન માનતાં અમુક નિયમિત સ્થળમાં જ રહેલ માનવામાં આવે તે અનિયમિત પ્રદેશનાં કાર્યો તેનાથી કેવી રીતે થઈ શકે?” તેના પ્રત્યુત્તરમાં એમ જાણવું જરૂરનું છે કે-“શું ઈશ્વર આ જગતને શરીરથી બનાવે છે કે સંક૫થી?” આપ આપની માન્યતામાં પ્રથમ પક્ષને મૂકે તે શરીર દ્વારા પૃથ્વી, પર્વત વિગેરે અનંત વસ્તુઓને અનુક્રમે બનાવતાં અનંત કાળમાં પણ તે ઈશ્વરથી સંપૂર્ણતયા જગતની રચના થવી અસંભવિત છે, હવે “સંકલ્પ માત્રથી જ ઈશ્વર કાર્ય કરી નાખે છે.” એવા બીજા પક્ષને કદાચ આશ્રય લેવામાં આવે તે તે નિય- . 10
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy