SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન. ૧૪૧ આપણી જેમ દશ્ય શરીરધારી હોય તે શા માટે ન જોવામાં આવે ? - ઈશ્વર સિવાય પણ તૃણ, વનસ્પતિ, ઇંદ્રધનુષ્ય, અભ્ર, ઉલ્કાપાત વિગેરે કાર્યોને ઉત્પન્ન થતાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, તે ઈશ્વરનું જગત્કર્તુત્વ સિદ્ધ કરવામાં અપાતે કાર્યરત નામને હેતુ વ્યભિચારી થાય છે. પિશાચ વિગેરેની જેમ તે ઈશ્વરનું શરીર અદ૨ય છે.' એમ કહેવામાં આવે તે એવું શરીર માનવામાં શું તે ઈશ્વરનું અદ્દભુત મહાસ્ય કારણ છે? અથવા આપણાં એવાં કમભાગ્ય છે કે જેથી આપણે તેમના શરીરને જોઈ શકતા નથી. “તે જગત્કતોનું માહાસ્ય તેવું છે કે જેથી તેનું શરીર અન્યના જેવામાં આવતું નથી” એવું પ્રતિપાદન કરવામાં આવે તો તે અપ્રામાણિક કથન સેગન ખાઈ વિશ્વાસ પમાડવા લાયક છે. જગત્કતાં ઈશ્વરના માહાની સિદ્ધિ અદશ્ય શરીર ઉપર આધાર રાખતી હોવાથી અને અદશ્ય શરીરની સિદ્ધિ ઈશ્વરના માહાસ્ય ઉપર આધાર રાખતી હોવાથી અહિ અન્યાશ્રય. દોષ આવે છે. આપણું ભાગ્યે જ એવાં છે કે જેથી તે જગકર્તાનું શરીર આપણે જોઈ શકતા નથી.” એ પક્ષ જાહેર કરવામાં આવે તે તેમાં સંશય રહેતું હોવાથી તે માન્ય થઈ શકશે નહિ. કેમકે વંધ્યાપુત્ર, શશશંગ વિગેરેની જેમ વિવ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy