SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૩૧ જેમકે-ઘટના સાધચ્ચેથી કાર્યત્વ હેતુ આપી તમે શબ્દને અનિત્ય માને છે અથવા ઘટના વિધર્યાથી અમૂર્તત્વ હેતુને લઈ શબ્દને નિત્ય માને છે ? ૧૪ બીજો પક્ષ ઉપસ્થિત કરવાની બુદ્ધિથી પ્રગના વિષયરૂપ સાધમ્પસમા અને વૈધર્મેસમાં જાતિને જ પ્રકરણસમા જાતિ કહેવામાં આવે છે. જેમકે-“શબ્દ અનિત્ય છે, કાર્યત્વ હેવાથી, ઘડાની જેમ.” આમ બેલનારને જાતિવાદી કહે છે કે-શબ્દ નિત્ય છે, શ્રવણેન્દ્રિયને પ્રત્યક્ષ હોવાથી શબ્દવની જેમ. ૧૫ - જેમાં ત્રણે કાળમાં અનુપપત્તિ દર્શાવી હેતુનું ખંડન કરવામાં આવે તે હેતુસમા જાતિ કહેવાય છે. જેમકે-સાધન એ સાધ્યની પૂર્વમાં હોય કે પછી? પ્રત્યુત્તરમાં-પ્રથમ સાધન અને પછી સાધ્ય. એમ કહેવામાં આવે તે સાધ્યના અભાવમાં સાધનને પ્રયોગ કેની સિદ્ધિ કરશે? કદાચ બીજો પક્ષપ્રથમ સાધ્ય અને પછી સાધન એમ માન્ય રાખવામાં આવે તે પછી સાધનની શી જરૂર? અને કદાચ બને (સાધ્ય અને સાધન) ને ડાબા જમણા શીંગડાની માફક એકકાળે જ માનવામાં આવે તે આ સાધ્ય અને સાધન એ વ્યવહાર કેમ થઈ શકે? ૧૬. જેમાં અથપત્તિવડે ખંડન કરાય, તે અર્થપત્તિસમા જાતિ કહેવાય છે. જેમકે–જે અનિત્યત્વના સાધમ્યને લીધે કાર્યત્વ હેતુથી શબ્દને અનિત્ય માનવામાં આવે, તે નિત્ય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy