SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. - - - જાતિ. જે પક્ષ તથા હેતુ વિગેરેને દુષિત કરવામાં સમર્થ ન હોય, જે ખરી રીતે દૂષણરૂપ ન હોવા છતાં દૂષણરૂપ ભાસે એવા ખંડન કરવા અપાતા અસત્ ઉત્તરેને “જાતિ” એવું નામ આપવામાં આવે છે. એ જાતિ ૨૪ પ્રકારની છે. તે આ પ્રમાણે–સાધર્યસમા ૧, વૈધર્યસમા ૨. ઉત્કર્ષ સમા ૩, અપકર્ષ સમા ૪, વણ્યસમાં પ, અવર્ણસમાં ૬, વિકલ્પસમાં ૭, સાધ્યસમા ૮, પ્રાપ્તિસમા ૯, અપ્રાપ્તિસમા ૧૦, પ્રસંગ સમા ૧૧, પ્રતિદષ્ટાંતસમા ૧૨, અનુત્પત્તિસમા ૧૩, સંશયસમા ૧૪, પ્રકરણસમા ૧૫, અહેતુસમાં ૧૬, અર્થોપત્તિસમાં ૧૭, અવિશેષસમા ૧૮, ઉપપત્તિસમા ૧૯, ઉપલબ્ધિસમા ૨૦, અનુપલબ્ધિસમા ૨૧, નિત્યસમા ૨૨, અનિત્યસમા ૨૩, કાર્યસમા ૨૪. જેમાં સમાન ધર્મથી ખંડન કરવામાં આવે તે સાધમ્ય સમા જાતિ કહેવાય છે. જેમકે-શબ્દ અનિત્ય છે, કાર્યરૂપ હોવાથી, ઘડાની જેમ. આવા પ્રયોગનું જાતિવાદી આવી રીતે ખંડન કરે કે- અનિત્ય ઘટના સમાનપણાથી, કાર્યરૂપ હેતુ દર્શાવી તમે શબ્દનું અનિત્યપણું સિદ્ધ કરે છે, તેમ અમે એમ કહીએ છીએ કે-શબ્દ નિત્ય છે, અમૂર્ત હેવાથી, આકાશની જેમ. ૧ જેમાં વૈધમ્યથી ખંડન કરાય તે વૈધર્યસમા જાતિ કહેવાય છે. ૨ શબ્દ અનિત્ય છે, કાર્ય પણું હોવાથી. ઘડાની
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy