SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, ૧૨૩ ક્ષને સ્થાપ્યા વિના ફક્ત પ્રતિપક્ષને બાધિત કરવા યદ્રા તદ્દા વચનવિન્યાસ કરવાનું હોય છે. “છળ, જાતિ, નિગ્રહસ્થાન દ્વારા પરપક્ષને દૂષિત કરવા એ સજજનોને શેભાકારક નથી.” આવા આક્ષેપને નૈયાયિકે ગણકારતા નથી. એટલું જ નહિ, પરંતુ તેઓ તે સન્માર્ગની પ્રાપ્તિ માટે એવી રીતે પણ પરાજય કરે એવી ખાસ માન્યતા ધરાવે છે. એમ તેઓના સિદ્ધાંતના નીચે ટાંકેલા કલેક ઉપરથી સારી રીતે સ્પષ્ટ સમજશે. તુશિક્ષિતતાજેશવાઘાજિતાનના शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः ? ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्पतारितः। मा गादिति छलादीनि प्राह कारुणिको मुनिः॥२॥" ભાવાર્થ –દુઃખે શીખેલા કુતર્કોના અંશના લેશ માત્રથી વાચાળ મુખવાળા બનેલા, વિતંડાના આડંબર યા ગર્વથી વિભૂષિત થયેલા વાદે શું બીજી કઈ રીતે જીતી શકાય તેમ છે? અર્થાત્ નથી. “ગતાનગતિક એવા આ જગતના લેકે તેઓથી ઠગાઈને કુમાર્ગમાં ન ચાલ્યા જાઓ” એવા આશયથી દયાળુ મુનિ (અક્ષપાદઋષિ) એ છળ વિગેરે (ઉપગમાં લેવા) કહ્યું છે. ૧-૨. પરને પરાસ્ત કરવામાં ધર્મવંસ વિગેરે દેને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy