SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તત્ત્વાખ્યાન. મનુષ્યમાં નિર્ણીત કરેલ છે. એ સંધિ વા–િપ્રતિવાહિને વિવાદ ન હેાવાથી, વસ્તુના નિશ્ચય કરાવવામાં દૃષ્ટાંત પણ જરૂરનું છે. સિદ્ધાંત. સત ંત્ર સિદ્ધાંત ૧, પ્રતિતંત્ર સિદ્ધાંત ૨, અધિકર સિદ્ધાંત ૩, અને અભ્યુપગમ સિદ્ધાંત ૪, એમ સિદ્ધાંત ચાર પ્રકારના છે. सर्वतंत्र. જે તંત્ર-શાસ્ત્રના અર્થ સર્વ શાસ્ત્રોમાં એક સરખી રીતે સમ્મત હાય, જેમાં સર્વ શાસ્ત્રકારોની સમ્મતિ હાય, કોઇની પણ વિમંતિન હોય, અને પોતાના શાસ્ત્રમાં એને અધિકાર હોય તે સંતત્ર સિદ્ધાંત કહેવાય છે.જેમકે-પ્રમાણ એ પ્રમેયનું સાધન છે, આંખ વિગેરે ઇંદ્રિયા છે, શબ્દ વિગેરે ઇ‘દ્રિચાના વિષયેા છે. એમાં કોઇને વિવાદ ન હેાવાથી તે સતંત્ર સિદ્ધાન્ત કહી શકાય. જે હકીકત સમાન શાસ્ત્રમાં પ્રસિદ્ધ હાય અને અન્ય શાસ્ત્રમાં ન માનેલી હાય તે પ્રતિતંત્ર સિદ્ધાંત.જેમકે ઇંદ્રિયા, પૃથ્વી વિગેરે પાંચ ભૂતાથી ઉત્પન્ન થાય છે. ’ એવી માન્યતા નૈયાયિક અને વૈશેષિક અને મતમાં પ્રસિદ્ધ છે, ત્યારે સાંખ્યલોકો પાંચ ભૂતથી ન માનતાં અહકારથી ઇન્દ્રિયાની ઉત્પત્તિ સાને છે. સત્કાર્ય વાદિ નૈયાયિકા અને વૈશેષિકા, કાની
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy