SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાખ્યાન. ૧૧૭ -------------------------------------- ---- પ્રત્યક્ષરૂપે ન જણાતા હોય ત્યારે ઉદભવે છે. જેમ દૂર રહેલા મનુષ્ય જેવા જણાતા લાકડાને જેવાથી, લાકડાના અને મનુષ્યના સામાન્ય ધર્મો ઉંચાઈ પહોળાઈ વિગેરે પ્રત્યક્ષ થતાં, મનુષ્યના વિશેષ ધર્મો હાથ, પગ વિગેરે અને લાકડાના વિશેષ ધર્મો વાંકપણું, પિલાણ વિગેરે સમરણમાં હોવા છતાં દૂરથી જોનારને પ્રત્યક્ષ ન દેખાવાથી “આ લાકડું છે કે પુરૂષ? એવે સંશય ઉત્પન્ન થાય છે. જેની વાંછાથી કાર્યમાં પ્રવૃત્તિ થાય તે કર્તવ્યરૂપે ઈષ્ટ સાધ્ય વસ્તુને પ્રજન કહેવામાં આવે છે. પ્રમા ના ઉપન્યાસની પ્રવૃત્તિ પણ પ્રજનમૂલક છે. જો કે પ્રોજન પ્રમેયમાં અન્તર્ગત થઈ જાય છે, તે પણ પૃથક દર્શાવવામાં શિની બુદ્ધિના વિકાસનું કારણ ઉપસ્થિત થાય છે એમ સમજવું. દષ્ટાંત જેમાં સાયધર્મ અને સાધનધર્મની વ્યાપ્તિને નિર્ણય હવાથી વાદિ, પ્રતિવાદિને વિવાદને અવકાશ ન હોય અને જેના દ્વારા વસ્તુને નિશ્ચય થતું હોય તે ઉદાહરણ દષ્ટાંત કહેવાય છે. જેમકે વનસ્પતિ ચેતનાવાળી હોય છે. વૃદ્ધિ વિગેરે સચેતનનાં ચિ હોવાથી, મનુષ્યની જેમ અહિં સચેતન સાધ્યધર્મ અને વૃદ્ધિ વિગેરે સામાન્યધર્મ એ બને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy