SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તત્ત્વાખ્યાન. લીધે હોવુ જોઇએ; વિચિત્રપણું હોવાથી, ચિત્ર વિગેરેની વિચિત્રતાની જેમ. आगम प्रमाण. અનુમાન-વ્યાખ્યા. उपमान प्रमाण. : " જેમાં પ્રસિદ્ધ વસ્તુની સદેશતા ઉપરથી અપ્રસિદ્ધ વસ્તુનું જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે. જેમકેકોઇ એક પુરૂષ ગવય ( રાઝ ) ને ન આળખનાર મનુષ્યને ગાયના જેવુ... રાઝ જાતિનુ પ્રાણી જગલમાં રહે છે ? એવી સમજણ આપી ‘ રોઝ ' પ્રાણી લાવી આપવા કહ્યું. પછી તે મનુષ્ય તપાસ કરતાં · રાઝ ’ પ્રાણીને, કહેલી ઉપમા ઉપરથી ઓળખી લઇ આવે, એમાં સાદૃશ્યજ્ઞાનથી સ’જ્ઞા-સજ્ઞ સ’'ધિ જે પ્રતિપત્તિ કરાવનાર થયું,તે જ ઉપમાન છે.આ પ્રમાણને ‘આગમ’ પ્રમાણમાં સમાવેશ થઇ શકે નહિં, કેમકે ‘આગમ’ પ્રમાણના ઉત્પાદક શબ્દ, ઉપમાન પ્રમાણના સમયમાં પ્રયુક્ત થતા નથી. ’ ( શબ્દ વિગેરે સામગ્રી વિશેષથી ઉત્પન્ન થતા જ્ઞાનને 6 ' " શાખ્યું ' અથવા આગમ પ્રમાણ ’ કહેવામાં આવે છે. સર્વ કાઈના શબ્દો નહિ, પરંતુ જે વચન આપ્તપુરૂષના ઉપદેશરૂપ હોય તેને જ પ્રમાણુરૂપ માનવામાં આવે છે. આપ્ત પણ તે જ કહી શકાય કે જે સત્યવાદી હાય. સારાંશ એજ છે કે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy