SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તત્ત્વાખ્યાન. ભાવાર્થ –અલ્પજ્ઞ એ આ જીવ પોતાનાં સુખ-દુઃખની પ્રાપ્તિમાં પોતે અસમર્થ છે. ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નરકમાં જાય છે. (આ તૈયાયિકમતની સમાજના આગળ ઉપર કરવામાં આવશે.). नैयायिक मतमां मानेला तत्त्वो. પ્રમાણ-પર-રાજ્ય-પ્રયોગન-છાત-નિદાનવયવ-ત-નિચ-વાવ-- રપ-વિતUSા-- માર-છ -જ્ઞાતિ-નિગ્રહસ્થાનોનાં તરવજ્ઞાનાન્નયનાયિકામ ! ” એ અક્ષપાદઋષિના મૂળ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છેપ્રમાણ ૧, પ્રમેય ૨, સંશય ૩, પ્રયોજન ૪, દૃષ્ટાંત ૫, સિદ્ધાંત ૬, અવયવ ૭, તર્ક ૮, નિર્ણય ૯, વાદ ૧૦, જલ્પ ૧૧, વિતંડા ૧૨, હેત્વાભાસ ૧૩, છલ ૧૪, જાતિ ૧૫, નિગ્રહસ્થાન ૧૬. એ ૧૬ પદાર્થોના તત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રમાણુ વિગેરે પદાર્થોનું સામાન્ય સ્વરૂપ. પદાર્થોની ઉપલબ્ધિના કારણને પ્રમાણ કહેવામાં આવે છે. તે કારણે બે પ્રકારનાં છે. જ્ઞાનસ્વરૂપ, અને ૨ અચેતન.નૈયાયિક મતમાં મનને પણ ઈદ્રિય તરીકે માનેલ છે. એથી છ ઈદ્રિની સાથે સાગરૂપસંબંધ, આલેક વિગેરે અને ધૂમ વિગેરે લિગો, અને શબ્દાદિક અચેતનને પણ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણરૂપ હેવાથી પ્રમાણરૂપ મનાય છે. “ઘડાને હું જાણું છું. એવા ચિંત
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy