SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, ઉપર જણાવ્યા પ્રમાણે અનુમાન પ્રમાણથી જગત્કતૃત્વ સિદ્ધ કરી બતાવવા છતાં તેમાં દષારોપણ કરનારની શંકાનું સમાધાન કરવાની તક લેવામાં આવે છે. જગત્કર્તા ન હોઈ શકે. એમ માનનારાઓ કદાચ એમ કહેવાનું સાહસ કરે કેઈશ્વર જગને કર્તા ઘટી શકતું નથી. કેમકે શરીર નથી, જેમ આકાશને શરીર ન હોવાથી એ કાંઈ જગતની રચના કરી શકે નહિ. તેમ શરીરરહિત હવાથી ઈશ્વર પણ જગતની રચના કરી શકે નહિં? આવું કથન નૈયાયિકમતના અનભિજ્ઞ લેકે જ કરી શકે. પરંતુ તેવા વિપરીત અનુમાન કરનારને અમે (નૈયાયિક ) એટલું પૂછવા માગીએ છીએ કે, “તમે ઈશ્વરરૂપ ધમિને પ્રતીત માને છે કે અપ્રતીત અપ્રતીત કહેશે તે શરીર નહિ હેવા રૂપ હેતુ વ્યર્થ કરે છે. કદાચ “પ્રતીત છે” એમ જણ, તે જે પ્રમાણથી તમને ઈશ્વરની પ્રતીતિ થાય છે, તે જ પ્રમાણથી પિતે જ ઉત્પન્ન કરેલા શરીરને ધારણ કરનાર ઈશ્વર છે.” એમ પણ જાણવું જ જોઈએ. એથી ઈશ્વરને જગત્કર્તા માનવામાં કઈ જાતની ક્ષતિ થતી નથી. તે જગકર્તા ઈશ્વર પણ એક જ છે, કદાચ ઘણા ઈશ્વરોને જગત્કર્તા માનવામાં આવે તે એક બીજાની વિમતિની સંભાવના રહે છે, અને એથી જગનું નિર્માણ યથાર્થ રીત્યા થઈ શકે નહિ. માટે જગની રચના કરનાર ઈશ્વર એક જ છે. એમ માનવું શ્રેષ્ઠ છે. તે ઈકવરને વ્યાપક માનવામાં આવે છે. જે ઈશ્વરને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy