SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૯૧ એક પણ પક્ષ સ્વીકાર્યા વિના અવયમાં અવયવીને કર્થચિત્ તાદામ્ય સંબંધ માનવાથી અવયવીની વિદ્યમાનતા ખંડિત કરી શકાશે નહિ. બાહ્ય પદાર્થોને તદ્દન અસ્વીકાર કરનારને પૂછવું જોઈએ કે–આ નીલ-પીતાદિ શું છે? “એ વિજ્ઞાનને જ આકાર છે. એ પ્રત્યુત્તર ચુકત ગણાશે નહિ; કેમકે વિજ્ઞાનથી ભિન્નરૂપે બાહ્યવસ્તુનું દર્શન થવા છતાં અને વિજ્ઞાનનું સ્વરૂપ કહી બાહ્યવસ્તુને અપલાપ કરે તે બુદ્ધિમાનને યેગ્ય નથી. જે આ બાહ્ય વસ્તુઓ વિજ્ઞાનના આકારરૂપ જ હોય તે હું નીલ છું, હું પીત છું. ઈત્યાદિ પ્રકારને પ્રતિભાસ થ. જોઈએ, પરંતુ આ ઘટ નીલ છે, આ પટ પીત છે; એ પ્રતિભાસ ન થ જોઈએ. બાહા પદાર્થોના અભાવમાં “આ કપડું અહિં બને છે, બીજે બનતું નથી. આ પત્થર આ ખાણને છે, બીજી ખાણને નથી.” એવા નિયત દેશ તથા અધિકરણનું જ્ઞાન ન થવું જોઈએ. જ્ઞાન આત્મામાં વર્તમાન છે અને ઘટ, પટ વિગેરે પદાર્થો આત્માથી બાહિર ભૂતલમાં વિદ્યમાન છે. જ્ઞાન આમાથી ઉત્પન્ન થાય છે. અને પદાર્થો પતતાની કારણ સામગ્રીથી પેદા થાય છે, જેમ ઘટ, માટી, ચક, દંડ વિગેરે કારણોથી તૈયાર થાય છે. જ્ઞાન પ્રકાશરૂપ અને પદાર્થો પ્રકાશ્ય છે. આવી રીતે જ્ઞાન અને બાહ્ય પદાર્થોમાં ભિન્નતા રહેલી છે. કારણ કે એ બંનેના ધર્મો વિરૂદ્ધ પ્રકારના જવાય છે. તેથી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy