SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ તજ્ઞાખ્યાન. શબ્દના અર્થ છે, જે બધાયેલ હાય તે જ મુક્ત થઇ શકે એ ભાવાર્થ છે. ક્ષણિકવાદમાં અંધ અન્યક્ષણના અને મુક્તિ ખીજા ક્ષણને એવી અયુકત ઘટના ઉપસ્થિત થાય છે. એથી ઐાદ્ભૂમતમાં મેક્ષના અભાવ રૂપ દોષ આવે છે. स्मृतिभंगदेोष. પ્રથમ વિજ્ઞાનક્ષણથી અનુભવેલા અર્થનું સ્મરણુ ખીજા વિજ્ઞાનક્ષણને થાય એવી ઐાદ્ધ લેાકેાની માન્યતા બુદ્ધિશાલિ પુરૂષાના અંતઃકરણમાં પ્રવેશ કરી શકતી નથી. બીજાએ અનુભવેલા પદાર્થ નુ સ્મરણુ ખીજાને થાય, એ વ્યવહારથી તદ્ન વિરૂદ્ધ છે. એવી રીતે ખીજાએ અનુભવેલા પદાર્થીનું સ્મરણુ ખીજાને થાય, તે સ`પૂર્ણ જગા સમસ્ત જીવાએ અનુભવેલા પદાર્થોનું એક જીવને પણ સ્મરણ થવાના પ્રસંગ આવે; પરંતુ તેમ ખની શકતું નથી. તેથી આ અમુક દેવદત્ત અથવા અન્ય છે. એવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે થઇ શકે ? કદાચ ખાદ્ધ લેાકા તરફથી એવા ખુલાસા મળે કે−‘ એકના અનુભવનું બીજાને સ્મરણ થાય એવું અમે માનતા નથી, કિંતુ પૂર્વક્ષણા તથા ઉત્તરક્ષણા ( ભિન્ન છતાં) કારણુ કાર્ય રૂપ હાવાથી તેનાથી સ્મૃતિના નિર્વાહ કરવામાં આવે છે. ભિન્નસતાનવાળા જ્ઞાનક્ષણાના પરસ્પર કાર્ય કારણભાવ અમે એ માનેલેા નહિ હાવાથી એકના અનુભવનુ` બીજાને સ્મરણ થાય, એવા દોષ લાગતે નથી. ’ પરન્તુ આ ખુલાસાથી બચાવ થઇ શકતા નથી, કેમકે કારણકા ભાવ માનવા છતાં પણ પૂ ક્ષણેા અને ઉત્તરક્ષણેાની
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy