________________
“જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે, તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી અષા બોધાઈ જવાય. જૈને પ્રવર્તકોએ મને કંઈ ભૂરથી દક્ષિણા આપી નથી. તેમ એ મારા કંઇ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું પ્રિય ભવ્યો, જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એકકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.”
શ્રીમદ્ રાજચંદ્ર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org