________________
સુધી આત્મામાં ન થાય ત્યાં સુધી સંસારથી નિવૃત્તિ થતી નથી. તેથી તત્ત્વની ભાવના અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો તેવો ઉપદેશ છે.
૨૧૧ રે! પાપ સઘળું પુણ્ય સઘળું થાય છે પરિણામથી;
પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬. ગાથા ૧૧૬ : પાપ-પુણય, બંધ-મોક્ષનું કારણ પોતાના ભાવ પરિણામ જ છે જીવને મિથ્યાત્વ, વિષય-કષાય, અશુભલેશ્યરૂપ તીવ્ર પરિણામ થાય છે તેથી પાપ આસવનો બંધ થાય છે. પરમેષ્ઠીની ભક્તિ, જીવો ઉપર દયા. ઈત્યાદિ મદકષાય શુભલેશ્યરૂપ પરિણામ થાય છે. તેનાથી પુણ્ય આસવનો બંધ થાય છે. શુધ્ધ પરિણામ રહિત વિભાગરૂપ પરિણામથી બંધ થાય છે. શુધ્ધભાવની સન્મુખ થવું તેના અનુકૂળ શુભ પરિણામ રાખવાં, અને અશુભ પરિણામ સર્વધા દૂર કરવાં તે ઉપદેશ છે.
૧ ૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org