________________
liા સઘળા દેશોનો એક
સિક્કો : ભાઈચારો
•
*
*
છે કે હક
છે. પણ એ મને
જ
!
યુરોપના પ્રશાસનિક અધિકારીઓ એક એવી મુલાની શૌધામાં છે કે જે સઘળા દેશોમાં ચાલી શકે. આ અર્થશાસ્ત્રીય દષ્ટિકોણ છે. વિચાર અને વ્યવહારની ભૂમિકા ઉપર ભાઈચારો એક એવી મુલા છે, જેનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ શકે છે. આદિમ યુગામાં એવી મુદ્રા નહોતી. માનવી પણ પશુઓની જેમ આરાસ્થાક છતાના જીવતો હતો. પક્ષી યુગલોની જેમ યૌગલિક વ્યવસ્થામાં રહેતો હતો. અંતિમ કુલકર નાભિના પુત્ર ઋષભે સામાજિક વ્યવસ્થાનો સૂત્રઘાત કર્યો. ભાઈચારાની કથા તે યુગ સાથે સંલગ્ન છે. જાદવ
ની કલ્પના ભાઈચારાની ભૂમિકા પર જ ક્રિયાન્વિત થઈ શકે છે. “મિતિ એ સવ ભૂએસ- તમામ પ્રાણીઓ સાથે મારે મૈત્રી છે. આ સાં કહ્યું ભાઈચારાની ભાવધારામાં જ ફલિત થાય છે.
ભાઈચારો શબ્દનો સીધોસાદો અર્થ છે ભાઈ જેવો વ્યવહાર. તે પ્રેમ, સૌહાર્દ, પોતાનાપણું, નિકટતા અને ભાતૃભાવનું પ્રતીક છે. એક રાજસ્થાની કહેવત છે.
બૈઠણો ભાયાં મેં, હુવા ભલાઈ બૈર હી! જીમણો માં રે હાથ રો, હુવા ભલાઈ જૈર હી #
કહેવતોનો પ્રત્યક્ષ સંબંધ લોકજીવન સાથે અથવા શાકાત સચ્ચાઈ સાથે હોય છે. માતાની મમતાથી ભાવિત ભોજનામાં વિશ્વની કલ્પના જ અસ્વાભાવિક લાગે છે. માતા ગમે તેવી હોય તો પણ પોતાના પુત્રને વિષ આપી શકતી નથી. એ જ રીતે ભાઈઓ સાથે દુશમનીની વાત પણ સ્વાભાવિક નથી. સામાન્ય રીતે ભાઈ સાથે વેરભાવ હોતો નથી. કોઈ કારણે વેરભાવ થઈ જાય તો પણ સાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org