________________
તાળું લગાવી દીધું. તેની ચાવી તે પોતાની પાસે રાખતો હતો. તેને બાળબચ્ચાંનો પણ વિશ્વાસ નહોતો. તેથી ચાની કોઈને સોંપતો નાહ એક દિવસ રાત્રે ઘરમાં ચોર ઘસ્યા ચોરોના હાથમાં પણ સારી ગઈ. તેઓ બહાર નીકળ્યા. ત્યારે કેટલાક લોકો જાગી ગયા. તેમણે શેઠને કહ્યું “ચોર આપની પેટી લઈને ભાગી ગયા.” શીઠે કહ્યું, “ચોર મૂર્ખ છે. પેટી લઈ જઈને તે શું કરશે? ચાવી તો મારી પાસે છે.
આંતરિક ક્ષમતાઓને જગાડવા માટે સત્થરુષાર્થની અપેક્ષા છે. પુરુષાર્થ કરતાં પણ કંઈક બનાવાની આ કોલસાનો ક્રમ અધિક મહત્ત્વનો છે. આગમની ભાષામાં ભવિહુ કમિતા કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં તેનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કેઆવપકિ પિરિવારના પરિવમેવમા દયો મેલ
મોટાભાગના લોકો અનુસોતમાં પ્રસ્થાન કરતા હોય છે. ભોગ માર્ગ તરફ જઈ રહ્યા છે. પરંતુ જે લોકો કંઈક બનાવા માગો છે, જેને પ્રતિસોતમાં ગતિ કરવાનું લક્ષ્ય મળ્યું છે, જે વિષયાભોગોથી વિરક્ત થઈને સંયમની આરાધના કરવા ચાહે છે તેમણે પોતાના આત્માને સ્રોતની વિરુદ્ધમાં લઈ જવો જોઈએ. સંકલ્પ રસ રાજા ભવે છે
હું સાધુ બન્યો ત્યારે મારી ઉંમર અગિયાર વર્ષની હતી. હું ખાસ ભણેલો ગણેલો પણ નહોતો તેથી ખાસ કંઈ જાણતો નહોતો. પરંતુ હું એટલું અવશ્ય જાણતો હતો કે મારે ક્રાઈક બનવું છે. શું બનવું છે ? કેવી રીતે બનવું છે ? એવા પ્રશ્નોના ઊંડાણમાં જવાની જરૂર નહોતી. ગુરુદેવનાં ચરણોમાં રહીને કંઈક બનવું છે- એવા માનસિક સંકલ્પે જ મને ગુરુચરણોમાં પહોંચાડ્યો. ગુરુદેવે મને કંઈક બનાવવાનો સંકલ્પ કર્યો. તે બંને સંલ્યોના યોગ થાકી હું અહીં સુધી પહોંચ્યો છું. હું ઘણીવખત વિચારું છું કે જો હું પચી શકું છું તો બીજા લોકો કેમ નથી પહોંચી શક્તા ? ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ પુષ્ટ હોય તો સાધારણ દેખાતી વ્યક્તિ પણ પોતાના ગંતવ્ય સુધી પહોંચી જાય છે. અપેક્ષા છે પ્રસ્થાન પૂર્વે લક્ષ્યનિધરિણાની.
મેં સાધુ બનવાનું લક્ષ્ય નક્કી કર્યું. હું સાધુ બની ગયો. તમામ લોકો આવું લક્ષ્ય બનાવી શકતા નથી. જે લોકો સાધુ નથી બની શતા તેઓ શ્રેષ્ઠ શ્રાવક બનાવનું લક્ષ્ય નક્કી કરે. શ્રાવકનાં બાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org