________________
42
શંકા-સમાધાન ૧૧૬૧ કોઇ શ્રાવક ધર્મમાં જોડવાની ભાવનાથી સાધર્મિકને કે
જૈનેતરને ધંધામાં જોડે તો તેને દોષ લાગે ? ૧૧૬ર હાલમાં જૈન વેપારી પેઢીઓમાં પણ જુવાન છોકરીઓને
નોકરીમાં રાખવાનું ચાલ્યું છે આ યોગ્ય ગણાય ખરું? ૧૧૬૩ મુમુક્ષુ બહેનો સન્માન સમારંભમાં પુરુષોની પ્રધાનતાવાળી
સભામાં વક્તવ્ય આપે તે હિતાવહ છે ? ૧૧૬૪ કેટલાંક ધાર્મિક પ્રસંગે પુરુષ દ્વારા સ્ત્રીને હાર પહેરાવાય
તે યોગ્ય છે ? ૧૧૬૫ ધાર્મિક પ્રસંગોમાં સ્ત્રી સાથેની છૂટછાટો નિર્મદ બનતી
જાય છે તે હિતાવહ ખરી ? ૧૧૬૬ પ્રશસ્ત ક્રોધાદિ કષાયના કારણે થતી પ્રવૃત્તિ પ્રશંસનીય
ખરી કે નહિ ? ૧૧૬૭ પરમાત્માની ભક્તિ કરનાર રાવણ, શ્રેણિક વગેરેનું તે
ભવનું પુણ્ય પુણ્યાનુબધી ગણાય કે પાપાનુબંધી ? ૧૧૬૮ ચાર શરણ સ્વીકાર, દુષ્કત ગર્તા, સુકૃત અનુમોદના
કરવાથી શો લાભ થાય ? ૧૧૬૯ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં “મિશ્ર” પછી “વિવેક' કહ્યું છે.
તીવ્રતાના ક્રમે મિશ્ર પછી વિવેક તીવ્ર કેવી રીતે ઘટાવવું? ૧૧૭૦ દીક્ષા ન લઈ શકવાથી થતું દુઃખ અને આર્તધ્યાનમાં શું
તફાવત ? ૧૧૭૧ વિદેશમાં પંચકલ્યાણકની ઉજવણી વખતે શાલિભદ્ર અને
નેમ-રાજુલના નાટકો રાખવામાં આવ્યા છે એવું જાણવા
મળ્યું છે. તો આ યોગ્ય છે ? ૧૧૭૨ કોઈક માનવધર્મમાં વધારે લાભ મળે એવી મતિવાળા
જિનદર્શન આદિ પણ ન કરતા હોય તો તેમને જિનદર્શન
કરવા માટે કેવી રીતે સમજાવવા ? ૧૧૭૩ કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગનો અર્થ શું છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org