________________
શંકા-સમાધાન
૧૧૭૪ નવા તીર્થ બનાવવાને બદલે જૈનોની વસતિ વધારવામાં
તેનો ઉપયોગ કરવામાં જૈનો વધે કે નહીં ? ૧૧૭૫ સાધર્મિકને મદદ કરવી હોય તો સાધર્મિક કેવા હોવા
જોઇએ ? ૧૧૭૬ મટકા સીલ્કની કામળીનો ઉપયોગ કેટલો વ્યાજબી ? ૧૧૭૭ જન્માક્ષરમાં કાલસર્પ યોગ હોય તો તેની શાંતિ માટે
શ્રાવકથી લૌકિક વિધિ કરી શકાય ? ૧૧૭૮ પત્રિકાઓમાં દેવ-ગુરુ-મુમુક્ષુના ફોટા છપાય છે તે યોગ્ય
છે ?
૧૧૭૯ મહિલા મંડળ - ભક્તિ મંડળને મળતી ભેટ રકમનો
ઉપયોગ શામાં કરી શકાય ? ૧૧૮૦ સારું રૂપ શા માટે ઇચ્છવા જેવું નથી ? ૧૧૮૧ કેવા કાર્યો કરવાથી સારું રૂપ વગેરે મળે ? ૧૧૮૨ શ્રાવક કર્માદાન ન કરતો હોય અને કર્માદાનથી ઉત્પન્ન
થયેલ વસ્તુ ન વાપરતો હોય તો કર્માદાન દોષ લાગે ? ૧૧૮૩ ગ્રહણમાં જાપ કરવાથી વધુ ફળ મળે એ નિયમ આપણું
જૈનદર્શન માન્ય રાખે છે ? ૧૧૮૪ કોઈ તક્તીનો આદેશ જાહેરમાં બોલી બોલાવ્યા વિના
ટ્રસ્ટીઓ આપે એના કારણે આવક ઓછી થાય તો દોષના
ભાગીદાર કોણ ? ૧૧૮૫ કલ્પવૃક્ષ આદિ વસ્તુઓ અર્થીના મનોરથોને પોતાની
શક્તિથી કે દેવોની સહાયથી પૂર્ણ કરે છે ? ૧૧૮૬ બ્રહ્મચારી પુરુષ સ્ત્રીના આસન પર કેટલા કાળ સુધી ન
બેસવું જોઇએ ? ૧૧૮૭ મેરુ તેરસે મેરુ બનાવવાનું શું મહત્ત્વ છે ? ૧૧૮૮ બકરી ઈદના દિવસે આયંબિલ કરવું, શક્તિ ન હોય તો સફેદ
વસ્તુનો ત્યાગ કરવો, આવું બોર્ડ ઉપર લખવું યોગ્ય છે? ૧૧૮૯ જમવાની ડીશમાં પેપર નેપકીન વાપરવું યોગ્ય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org