SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૧૭૪ નવા તીર્થ બનાવવાને બદલે જૈનોની વસતિ વધારવામાં તેનો ઉપયોગ કરવામાં જૈનો વધે કે નહીં ? ૧૧૭૫ સાધર્મિકને મદદ કરવી હોય તો સાધર્મિક કેવા હોવા જોઇએ ? ૧૧૭૬ મટકા સીલ્કની કામળીનો ઉપયોગ કેટલો વ્યાજબી ? ૧૧૭૭ જન્માક્ષરમાં કાલસર્પ યોગ હોય તો તેની શાંતિ માટે શ્રાવકથી લૌકિક વિધિ કરી શકાય ? ૧૧૭૮ પત્રિકાઓમાં દેવ-ગુરુ-મુમુક્ષુના ફોટા છપાય છે તે યોગ્ય છે ? ૧૧૭૯ મહિલા મંડળ - ભક્તિ મંડળને મળતી ભેટ રકમનો ઉપયોગ શામાં કરી શકાય ? ૧૧૮૦ સારું રૂપ શા માટે ઇચ્છવા જેવું નથી ? ૧૧૮૧ કેવા કાર્યો કરવાથી સારું રૂપ વગેરે મળે ? ૧૧૮૨ શ્રાવક કર્માદાન ન કરતો હોય અને કર્માદાનથી ઉત્પન્ન થયેલ વસ્તુ ન વાપરતો હોય તો કર્માદાન દોષ લાગે ? ૧૧૮૩ ગ્રહણમાં જાપ કરવાથી વધુ ફળ મળે એ નિયમ આપણું જૈનદર્શન માન્ય રાખે છે ? ૧૧૮૪ કોઈ તક્તીનો આદેશ જાહેરમાં બોલી બોલાવ્યા વિના ટ્રસ્ટીઓ આપે એના કારણે આવક ઓછી થાય તો દોષના ભાગીદાર કોણ ? ૧૧૮૫ કલ્પવૃક્ષ આદિ વસ્તુઓ અર્થીના મનોરથોને પોતાની શક્તિથી કે દેવોની સહાયથી પૂર્ણ કરે છે ? ૧૧૮૬ બ્રહ્મચારી પુરુષ સ્ત્રીના આસન પર કેટલા કાળ સુધી ન બેસવું જોઇએ ? ૧૧૮૭ મેરુ તેરસે મેરુ બનાવવાનું શું મહત્ત્વ છે ? ૧૧૮૮ બકરી ઈદના દિવસે આયંબિલ કરવું, શક્તિ ન હોય તો સફેદ વસ્તુનો ત્યાગ કરવો, આવું બોર્ડ ઉપર લખવું યોગ્ય છે? ૧૧૮૯ જમવાની ડીશમાં પેપર નેપકીન વાપરવું યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy