SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૧૪૬ શહેરોમાં જગ્યાની સંકડાશના કારણે સાધર્મિક વાત્સલ્યમાં ‘બુફે’ રાખવું કે ઘરદીઠ ભાર(=મીઠાઇ આદિ) આપવો યોગ્ય છે ? ૧૧૪૭ બાળકોની સાપસીડી જેવી રમતોને પ્રોત્સાહન અપાય ? ૧૧૪૮ ઝઘડા આદિના કારણે ધાર્મિક પ્રસંગોની પત્રિકા આવે તો વડીલો સ્વીકારતા નથી. તો આના માટે શું કરવું જોઇએ ? ૧૧૪૯ લાઇટ-પંખો ચાલુ કરવાથી છઠ્ઠ અને બંધ ક૨વાથી અક્રમનું પાપ લાગે ? તે કેવી રીતે ઘટે ? 41 ૧૧૫૦ બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવા પાછળ શો હેતુ છે ? ૧૧૫૧ પુરુષોની ચરવળાની દાંડી ગોળ અને સ્ત્રીઓની ચોરસ આ ભેદનું શું કારણ ? ૧૧૫૨ - શોક દર્શાવવા કાળાને બદલે સફેદ કપડા પહેરવાનો રિવાજ બદલાયો તો ધર્મસ્થાનોમાં કાળા કપડા પહેરી પ્રવેશનો નિષેધ કરવાની જરૂર ખરી ? ૧૧૫૩ માણસોને ચારેબાજુ તકલીફો છે તે દૂર કરવી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું ? ૧૧૫૪ પશુઓ વડે વહન કરવા યોગ્ય વાહનો માનવો વડે વહન કરાય તે ઉચિત છે ? ૧૧૫૫ ધાર્મિક તહેવારોમાં રજા રાખવાથી ટી.વી. જોવું વગેરે પાપો વધ્યા છે તો રજા રાખવાથી શો લાભ ? ૧૧૫૬ ક્રિયા અને ભાવ એ બેમાં કોનું મહત્ત્વ વધારે ? ૧૧૫૭ શ્રીમદ્ રાજચંદ્રને મનાય ? તેમના પુસ્તકો વંચાય ? ૧૧૫૮ પોતાના મિત્ર આદિ ભૂખે મરતા હોય તો તેમના માટે કમાણી કરી આપે તો બાધ ખરો ? ૧૧૫૯ આશય એટલે શું ? ૧૧૬૦ એક તરફ ધર્મ માટે પણ ધન ન કમાવવું, તો બીજી તરફ ધન કમાઇને પણ પૂજા-વૈયાવચ્ચ કરવી એ વિરોધ કેવી રીતે ટાળવો ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy