SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 40 શંકા-સમાધાન ૧૧૩૧ નસ્થ ગતં તલ્થ વખાં આ નિયમ અવધારણવાળો છે ? ૧૧૩૨ તપગચ્છના શ્રાવકો સુખડ વગેરે અન્ય ગચ્છના મંદિરમાં આપે તો પાપ લાગે ? ૧૧૩૩ દિગંબરના મહોત્સવાદિમાં શ્રાવકો ભોજન માટે જાય તે ઉચિત કે અનુચિત ? ૧૧૩૪ ચૌદ સ્વપ્રમાં ૪થું સ્વપ્ર લક્ષ્મીજી કે શ્રીદેવી ? બંને એક કે જુદી જુદી છે ? ૧૧૩૫ હમણાં હમણાં ધાર્મિક પત્રિકાઓ પાછળ ઘણો ખર્ચ થાય છે તે યોગ્ય છે ? ૧૧૩૬ અન્યના પુસ્તકમાંથી લખાણ આદિ લઇ પોતાના નામે પ્રસિદ્ધ કરે તો કયો દોષ લાગે ? ૧૧૩૭ માસિક પેપરમાં “ગૌતમ લબ્ધિ પેટીની જાહેરાત આપી શકાય ? ૧૧૩૮ ૫૧ સાથિયામાં દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરવી જરૂરી છે ? ૧૧૩૯ સંઘની માલિકીનું મકાન સંબંધીઓને ૨૦% જેટલી રકમમાં આપી દે તો ટ્રસ્ટીઓને પ્રાયશ્ચિત્ત આવે ? ૧૧૪૦ હંસલક્ષણ વસ્ત્ર કેવા પ્રકારનું હોય છે ? ૧૧૪૧ અનેક ગામોમાં ચતુર્વિધ ભક્તિ ફંડ થાય છે તેનું નામ વેયાવચ્ચ ફંડ ન રાખતા ભક્તિ ફંડ રાખવું જોઈએ શું ? ૧૧૪૨ શ્રાવકને સાધર્મિક અને અન્યધર્મી સામે મળે ત્યારે ઔચિત્ય માટે શું બોલવું જોઇએ ? ૧૧૪૩ ધાર્મિક માસિક પત્રોમાં સંસારને પોષનારી જાહેરાત લેવાય ખરી ? ૧૧૪૪ અન્ય સંઘમાં સોના-ચાંદીના ઘરેણા ભગવાનને ચડાવે અને એ સોના-ચાંદીના ઘરેણા અન્ય સંઘમાં તે વ્યક્તિ ભેટમાં આપે તો દોષ લાગે ? ૧૧૪૫ બુફેને સાધર્મિક વાત્સલ્ય કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy