________________
40
શંકા-સમાધાન
૧૧૩૧ નસ્થ ગતં તલ્થ વખાં આ નિયમ અવધારણવાળો છે ? ૧૧૩૨ તપગચ્છના શ્રાવકો સુખડ વગેરે અન્ય ગચ્છના મંદિરમાં
આપે તો પાપ લાગે ? ૧૧૩૩ દિગંબરના મહોત્સવાદિમાં શ્રાવકો ભોજન માટે જાય તે
ઉચિત કે અનુચિત ? ૧૧૩૪ ચૌદ સ્વપ્રમાં ૪થું સ્વપ્ર લક્ષ્મીજી કે શ્રીદેવી ? બંને એક
કે જુદી જુદી છે ? ૧૧૩૫ હમણાં હમણાં ધાર્મિક પત્રિકાઓ પાછળ ઘણો ખર્ચ થાય
છે તે યોગ્ય છે ? ૧૧૩૬ અન્યના પુસ્તકમાંથી લખાણ આદિ લઇ પોતાના નામે
પ્રસિદ્ધ કરે તો કયો દોષ લાગે ? ૧૧૩૭ માસિક પેપરમાં “ગૌતમ લબ્ધિ પેટીની જાહેરાત આપી
શકાય ? ૧૧૩૮ ૫૧ સાથિયામાં દરેક સાથિયા ઉપર ત્રણ ઢગલી અને
સિદ્ધશિલા કરવી જરૂરી છે ? ૧૧૩૯ સંઘની માલિકીનું મકાન સંબંધીઓને ૨૦% જેટલી રકમમાં
આપી દે તો ટ્રસ્ટીઓને પ્રાયશ્ચિત્ત આવે ? ૧૧૪૦ હંસલક્ષણ વસ્ત્ર કેવા પ્રકારનું હોય છે ? ૧૧૪૧ અનેક ગામોમાં ચતુર્વિધ ભક્તિ ફંડ થાય છે તેનું નામ
વેયાવચ્ચ ફંડ ન રાખતા ભક્તિ ફંડ રાખવું જોઈએ શું ? ૧૧૪૨ શ્રાવકને સાધર્મિક અને અન્યધર્મી સામે મળે ત્યારે ઔચિત્ય
માટે શું બોલવું જોઇએ ? ૧૧૪૩ ધાર્મિક માસિક પત્રોમાં સંસારને પોષનારી જાહેરાત લેવાય
ખરી ? ૧૧૪૪ અન્ય સંઘમાં સોના-ચાંદીના ઘરેણા ભગવાનને ચડાવે અને
એ સોના-ચાંદીના ઘરેણા અન્ય સંઘમાં તે વ્યક્તિ ભેટમાં
આપે તો દોષ લાગે ? ૧૧૪૫ બુફેને સાધર્મિક વાત્સલ્ય કહેવાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org