________________
શંકા-સમાધાન
39
૧૧૧૩ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર... એ દુહાનો શો અર્થ છે ?
૧૧૧૪ ધરતીકંપનું કારણ શાસ્રર્દષ્ટિએ શું હોઇ શકે ?
૧૧૧૫ આપેલા દાનનો સદુપયોગ ન થાય તો પાપના ભાગીદાર આપણે બનીએ ?
૧૧૧૬ એઠાં ભોજનમાં ૪૮ મિનિટ પછી જ જીવોત્પત્તિ થાય એવું કયા ગ્રંથના આધારે મનાય છે ?
૧૧૧૭ અષ્ટમંગળની પાટલી દરવાજા ઉપર લગાડી શકાય ? ૧૧૧૮ સાધર્મિક સામે મળે તો ‘જય જિનેન્દ્ર' કહેવું કે ‘પ્રણામ' ? ૧૧૧૯ શ્રાવક-શ્રાવિકાઓમાં પ્રણામ-અનુપ્રણામનો વ્યવહા૨ ક૨વો યોગ્ય ગણાય ?
૧૧૨૦ મા-બાપ, ભગવાન અને ગુરુ આ ત્રણને વંદન કરવાનો શો ક્રમ છે ?
૧૧૨૧ જો પૃથ્વી ગોળ દડા જેવી નથી તો વૈજ્ઞાનિક સંશોધનો જે બતાવે છે તે શું છે ?
૧૧૨૨ ૫૬ ઘડી એટલે કેટલું સોનું ?
૧૧૨૩ ૫૬ દિકુમારીકાઓ કુમારી કેમ કહેવાય છે ? ૧૧૨૪ બાળકનું નામકરણ ક્યારે થઇ શકે ?
૧૧૨૫ શ્રીગૌતમસ્વામીને ભગવાનના નિર્વાણની ખબર ક્યારે પડી ? ૧૧૨૬ શ્રી મહાવીર પરમાત્માએ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા શ્રી ગૌતમસ્વામીને ક્યારે મોકલ્યા ?
૧૧૨૭ દુકાન વગેરેની સાથે ભગવાનના નામો જોડી શકાય ? ૧૧૨૮ રોહિણીનો જીવ વર્તમાનમાં બીજા દેવલોકમાં વિદ્યમાન છે તે જ છે કે બીજો કોઇ ?
૧૧૨૯ તીર્થંકર સિવાય બીજા જીવો અવધિજ્ઞાન લઇને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઇ શકે ?
૧૧૩૦ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાં પ્રવેશતા-નિસરતા નિસીહિ-આવસહિ કહે ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org