SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 39 ૧૧૧૩ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર... એ દુહાનો શો અર્થ છે ? ૧૧૧૪ ધરતીકંપનું કારણ શાસ્રર્દષ્ટિએ શું હોઇ શકે ? ૧૧૧૫ આપેલા દાનનો સદુપયોગ ન થાય તો પાપના ભાગીદાર આપણે બનીએ ? ૧૧૧૬ એઠાં ભોજનમાં ૪૮ મિનિટ પછી જ જીવોત્પત્તિ થાય એવું કયા ગ્રંથના આધારે મનાય છે ? ૧૧૧૭ અષ્ટમંગળની પાટલી દરવાજા ઉપર લગાડી શકાય ? ૧૧૧૮ સાધર્મિક સામે મળે તો ‘જય જિનેન્દ્ર' કહેવું કે ‘પ્રણામ' ? ૧૧૧૯ શ્રાવક-શ્રાવિકાઓમાં પ્રણામ-અનુપ્રણામનો વ્યવહા૨ ક૨વો યોગ્ય ગણાય ? ૧૧૨૦ મા-બાપ, ભગવાન અને ગુરુ આ ત્રણને વંદન કરવાનો શો ક્રમ છે ? ૧૧૨૧ જો પૃથ્વી ગોળ દડા જેવી નથી તો વૈજ્ઞાનિક સંશોધનો જે બતાવે છે તે શું છે ? ૧૧૨૨ ૫૬ ઘડી એટલે કેટલું સોનું ? ૧૧૨૩ ૫૬ દિકુમારીકાઓ કુમારી કેમ કહેવાય છે ? ૧૧૨૪ બાળકનું નામકરણ ક્યારે થઇ શકે ? ૧૧૨૫ શ્રીગૌતમસ્વામીને ભગવાનના નિર્વાણની ખબર ક્યારે પડી ? ૧૧૨૬ શ્રી મહાવીર પરમાત્માએ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા શ્રી ગૌતમસ્વામીને ક્યારે મોકલ્યા ? ૧૧૨૭ દુકાન વગેરેની સાથે ભગવાનના નામો જોડી શકાય ? ૧૧૨૮ રોહિણીનો જીવ વર્તમાનમાં બીજા દેવલોકમાં વિદ્યમાન છે તે જ છે કે બીજો કોઇ ? ૧૧૨૯ તીર્થંકર સિવાય બીજા જીવો અવધિજ્ઞાન લઇને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઇ શકે ? ૧૧૩૦ વિરતિ વિનાનો શ્રાવક ઉપાશ્રયમાં પ્રવેશતા-નિસરતા નિસીહિ-આવસહિ કહે ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy