________________
38
શંકા-સમાધાન
૧૦૯૭ સાધુને રાજપિંડ ન કલ્પે તો ભગવાનને કેમ કલ્પે ? રાજપિંડ
એટલે શું ?
૧૦૯૮ કોઇ વ્યક્તિ ઉપર મંત્ર-તંત્રની અસર થાય ? ૧૦૯૯ આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં માંગી શકાય ? ૧૧૦૦ યુગપ્રધાન અને શ્રુતકેવલી બધા ય એકાવતારી હોય ? ૧૧૦૧ શ્રીયકના પિતા જૈન હતા, તો રાજાને ભેટ આપવા હિંસક તલવાર કેમ પસંદ કરી ?
૧૧૦૨ સ્થાનકવાસી અને દિગંબરની જેમ તપગચ્છ પણ પાછળથી આવ્યો છે તો આપણો જ પંથ સાચો કેમ મનાય ? ૧૧૦૩ શત્રુંજય સંબંધી જે શકરાજા છે તે કઇ ચોવીસીમાં અને કયા ભગવાનના સમયે થયા ?
૧૧૦૪ સાત વ્યસનોની જેમ ચ્હા પણ વ્યસન છે તો તેના ત્યાગનો ઉપદેશ કેમ નહિ ?
૧૧૦૫ ઉપધાનાદિ ક્રિયા સિવાય શ્રાવિકાઓ પર વાસક્ષેપ ન કરે તો દોષ લાગે ?
૧૧૦૬ કુમારપાળ મહારાજા બની આરતી ઉતારે પછી રાત્રિભોજન કરે આ બધું ધર્મમાં કઇ રીતે ખતવવું ?
૧૧૦૭ અનંત સુખને પ્રાપ્ત કરવું એ આત્માનું લક્ષણ છે તો તે અભવ્યમાં કેવી રીતે ઘટે ?
૧૧૦૮ હાલમાં શહેરોમાં બંધાતા ઉપાશ્રયોનો શ્રાવક-શ્રાવિકાઓ જ વિરોધ કરી રહ્યા છે એવું સંભળાય છે આ કેટલું યોગ્ય છે ? ૧૧૦૯ હાલમાં દેહદાન અને ચક્ષુદાનનો પ્રચાર થઇ રહ્યો છે. આમાં શાસ્ત્રીય મર્યાદા શું છે ?
૧૧૧૦ શ્રાવકો ચક્ષુદાન કરી શકે ?
૧૧૧૧ ‘જિન શાસનદેવ કી જય' આમાં દેવ શબ્દ દેવતાવાચી છે કે ભગવાનવાચી ?
૧૧૧૨ અપ્લાય જીવોની ઉત્પત્તિ કયા કયા સ્થાનોમાં થાય છે ?
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International