SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 38 શંકા-સમાધાન ૧૦૯૭ સાધુને રાજપિંડ ન કલ્પે તો ભગવાનને કેમ કલ્પે ? રાજપિંડ એટલે શું ? ૧૦૯૮ કોઇ વ્યક્તિ ઉપર મંત્ર-તંત્રની અસર થાય ? ૧૦૯૯ આવતો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં માંગી શકાય ? ૧૧૦૦ યુગપ્રધાન અને શ્રુતકેવલી બધા ય એકાવતારી હોય ? ૧૧૦૧ શ્રીયકના પિતા જૈન હતા, તો રાજાને ભેટ આપવા હિંસક તલવાર કેમ પસંદ કરી ? ૧૧૦૨ સ્થાનકવાસી અને દિગંબરની જેમ તપગચ્છ પણ પાછળથી આવ્યો છે તો આપણો જ પંથ સાચો કેમ મનાય ? ૧૧૦૩ શત્રુંજય સંબંધી જે શકરાજા છે તે કઇ ચોવીસીમાં અને કયા ભગવાનના સમયે થયા ? ૧૧૦૪ સાત વ્યસનોની જેમ ચ્હા પણ વ્યસન છે તો તેના ત્યાગનો ઉપદેશ કેમ નહિ ? ૧૧૦૫ ઉપધાનાદિ ક્રિયા સિવાય શ્રાવિકાઓ પર વાસક્ષેપ ન કરે તો દોષ લાગે ? ૧૧૦૬ કુમારપાળ મહારાજા બની આરતી ઉતારે પછી રાત્રિભોજન કરે આ બધું ધર્મમાં કઇ રીતે ખતવવું ? ૧૧૦૭ અનંત સુખને પ્રાપ્ત કરવું એ આત્માનું લક્ષણ છે તો તે અભવ્યમાં કેવી રીતે ઘટે ? ૧૧૦૮ હાલમાં શહેરોમાં બંધાતા ઉપાશ્રયોનો શ્રાવક-શ્રાવિકાઓ જ વિરોધ કરી રહ્યા છે એવું સંભળાય છે આ કેટલું યોગ્ય છે ? ૧૧૦૯ હાલમાં દેહદાન અને ચક્ષુદાનનો પ્રચાર થઇ રહ્યો છે. આમાં શાસ્ત્રીય મર્યાદા શું છે ? ૧૧૧૦ શ્રાવકો ચક્ષુદાન કરી શકે ? ૧૧૧૧ ‘જિન શાસનદેવ કી જય' આમાં દેવ શબ્દ દેવતાવાચી છે કે ભગવાનવાચી ? ૧૧૧૨ અપ્લાય જીવોની ઉત્પત્તિ કયા કયા સ્થાનોમાં થાય છે ? For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy