________________
37
શંકા-સમાધાન ૧૦૮૦ જૈનશાસનમાં સ્ત્રીઓને નીચી ગણવામાં આવે છે, તેનું શું
કારણ ? ૧૦૮૧ અહીં સંસારમાં દુઃખી થતા જીવોને મૂકી મોક્ષમાં જનાર
ઇશ્વરને કરુણાસાગર કેમ કહેવાય ? ૧૦૮૨ જૈનો શેરબજારમાં પોતાની મિલકત રોકે તે યોગ્ય છે ? ૧૦૮૩ મહોત્સવ આદિના બનાવેલા ફ્લેક્સ ગરીબોને ઝૂંપડા ઉપર
ઢાંકવા આપી શકાય ? ૧૦૮૪ મહાવિદેહમાં જન્મ લેનાર તમામ માણસો પ્રથમ
સંઘયણવાળા જ હોય ? ૧૦૮૫ શ્રાવક-શ્રાવિકા માટે થયેલ ભંડોળમાંથી પાઠશાળામાં
પ્રભાવના આપી શકાય ? ૧૦૮૬ રાજેશ્વરી શા માટે નરકેશ્વરી ગણાય ? ૧૦૮૭ વંદનાર્થે છૂટા-છૂટા કે સમૂહમાં આવનારા શ્રાવકો માંગલિક
સંભળાવવાનું કહે તે યોગ્ય છે ? ૧૦૮૮ સ્ત્રીઓ માથું ઉઘાડું કરી વાસક્ષેપ નખાવે તે યોગ્ય છે? ૧૦૮૯ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ જીવને કેમ સુખની ભ્રમણા
થાય છે ? ૧૦૯૦ સંઘોના વહિવટમાં પરંપરાને મુખ્ય ગણવી કે શાસ્ત્રવાતથી
મળેલ વાતને મુખ્ય ગણવી ? ૧૦૯૧ કોઈ કોઈ ગ્રંથકારી ગ્રંથના પ્રારંભમાં શ્રુતદેવતાને નમસ્કાર
કરે છે તે યોગ્ય છે ? ૧૦૯૨ પૂર્વાદિ દિશામાં માથું રાખી સૂવાથી શું લાભ-હાની થાય? ૧૦૯૩ તામલી તાપસ સમકિત ક્યારે પામ્યો ? ૧૦૯૪ અન્ય દર્શનીઓના ધર્માનુષ્ઠાનો અનુમોદવા યોગ્ય છે કે
નહીં ? ૧૦૯૫ સાધક ઘાયલ હરણને સાતા પમાડે કે ઉપેક્ષા કરે ? ૧૦૯૬ રક્ષાપોટલી બાંધવાનો નિષેધ કેમ કરાય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org