SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 36 શંકા-સમાધાન ઉજ્જઈ સંબંધી શંકા-સમાધાન ૧૦૬૭ ઉજજઈ ક્યારે ગણાય ? ૧૦૬૮ ઉજઈ ન પડે તે માટે બારી બંધ કરીએ, પણ બારીના કાચ શરીર કસ્તાં કડક હોય તેથી તેઉકાયને વધારે કિલામણા ન થાય ? ૧૦૬૯ દીવાદિનું પ્રતિબિંબ દર્પણ વગેરેમાં પડી શરીર ઉપર પડે તો ઉજેણી ગણાય ? ૧૦૭) ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજહી ગણાય ? વેશ સંબંધી શંકા-સમાધાન ૧૦૭૧ કોઇ બાળાને સાધ્વીનો વેશ પહેરાવી વરઘોડામાં ફેરવી શકાય ? ૧૦૭૨ છોકરીઓ છોકરાનો વેશ પહેરે તે શું યોગ્ય છે ? ૧૦૭૩ સ્ત્રીથી પુરુષ વેશ પહેરી શકાય ? પુરુષ વેશમાં સ્ત્રી પૌષધાદિ કરી શકે ? ૧૦૭૪ સ્ત્રીઓ પુરુષ જેવો વેશ પહેરીને દહેરાસર – ઉપાશ્રયમાં પ્રવેશ કરી શકે ? જનરલ શંકા-સમાધાન ૧૦૭૫ ચતુર્વિધ સંઘને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી કોની? ૧૦૭૬ ઝાડ ઉપર નાળિયેર લટકાવવાની પ્રથા જૈનોમાં કેવી રીતે દાખલ થઈ ? ૧૦૭૭ એક આંખવાળા નાળિયેરની સાંસારિક ફળ માટે પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે ? ૧૦૭૮ દર્દથી પીડાતો માણસ મૃત્યુ પામે ત્યારે એ જીવ છૂટ્યો” એવું કેટલાક બોલે છે એ યોગ્ય છે ? ૧૦૭૯ “કરણ-કરાવણ અને અનુમોદન સરખા ફળ નિપજાવે' આ ઉક્તિ ચતુર્વિધ સંઘને લાગુ પડે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy