SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 35 ૧૦૫૪ સંસારમાં સૌથી વધુ દુઃખ નિગોદના જીવને કે નરકના જીવને હોય ? ૧૦૫૫ માંસમાં નિગોદના જીવો ઉત્પન્ન થાય છે એમ શાસ્ત્રમાં આવે છે, અહીં નિગોદ શબ્દનો શો અર્થ છે ? ૧૦૫૬ માંસમાં કયા જીવોની ઉત્પત્તિ કહી છે ? ચાતુર્માસ સંબંધી શંકા-સમાધાન ૧૦૫૭ લાભાલાભની દૃષ્ટિએ વાડી કે હોલ ભાડે રાખી ચાતુર્માસ કરાવી શકાય ? ૧૦૫૮ વર્તમાનકાળે વરસાદના કારણે ચાતુર્માસનો સમય ૧લી જુનથી દિવાળી પર્વતનો રાખવો ઉચિત નથી લાગતો શું? ૧૦૫૯ ચોમાસામાં સાધુઓ સકોશ યોજન જઈ શકે એવો પાઠ કયા શાસ્ત્રમાં છે ? ૧૦૬૦ ચોમાસામાં મુહપત્તિનું પડિલેહણ જ્યાં કર્યું હોય તો કેટલા કિ.મી. સુધી રાતના રોકાઈ શકાય ? ઉપાશ્રય સંબંધી શંકા-સમાધાન ૧૦૬૧ શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રયો સામસામે હોય તો સાવધાનીરૂપે શું કરવું ? ૧૦૬ ૨ નીચે વાડી હોય અને ઉપર ઉપાશ્રય બનાવ્યો હોય તો કોઈ વાંધો ખરો ? ૧૦૬૩ નીચે દુકાન હોય અને ઉપર ઉપાશ્રય હોય તો કોઈ વાંધો ખરો? ૧૦૬૪ ઉપાશ્રયમાં જ ઓરડી બનાવી પૂજારી આદિને રાખી શકાય? ૧૦૬૫ સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ માટે શી મર્યાદા છે ? ૧૦૬૬ શ્રાવકો ઉપાશ્રયમાં પણ મોબાઈલ ચાલુ કરે છે. આ માટે શું કરી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy