________________
શંકા-સમાધાન
35
૧૦૫૪ સંસારમાં સૌથી વધુ દુઃખ નિગોદના જીવને કે નરકના
જીવને હોય ? ૧૦૫૫ માંસમાં નિગોદના જીવો ઉત્પન્ન થાય છે એમ શાસ્ત્રમાં આવે
છે, અહીં નિગોદ શબ્દનો શો અર્થ છે ? ૧૦૫૬ માંસમાં કયા જીવોની ઉત્પત્તિ કહી છે ?
ચાતુર્માસ સંબંધી શંકા-સમાધાન ૧૦૫૭ લાભાલાભની દૃષ્ટિએ વાડી કે હોલ ભાડે રાખી ચાતુર્માસ
કરાવી શકાય ? ૧૦૫૮ વર્તમાનકાળે વરસાદના કારણે ચાતુર્માસનો સમય ૧લી
જુનથી દિવાળી પર્વતનો રાખવો ઉચિત નથી લાગતો શું? ૧૦૫૯ ચોમાસામાં સાધુઓ સકોશ યોજન જઈ શકે એવો પાઠ કયા
શાસ્ત્રમાં છે ? ૧૦૬૦ ચોમાસામાં મુહપત્તિનું પડિલેહણ જ્યાં કર્યું હોય તો કેટલા
કિ.મી. સુધી રાતના રોકાઈ શકાય ?
ઉપાશ્રય સંબંધી શંકા-સમાધાન ૧૦૬૧ શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રયો સામસામે હોય તો સાવધાનીરૂપે
શું કરવું ? ૧૦૬ ૨ નીચે વાડી હોય અને ઉપર ઉપાશ્રય બનાવ્યો હોય તો કોઈ
વાંધો ખરો ? ૧૦૬૩ નીચે દુકાન હોય અને ઉપર ઉપાશ્રય હોય તો કોઈ વાંધો ખરો? ૧૦૬૪ ઉપાશ્રયમાં જ ઓરડી બનાવી પૂજારી આદિને રાખી શકાય? ૧૦૬૫ સાધુ ભગવંતોના ઉપાશ્રયમાં સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ
માટે શી મર્યાદા છે ? ૧૦૬૬ શ્રાવકો ઉપાશ્રયમાં પણ મોબાઈલ ચાલુ કરે છે. આ માટે
શું કરી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org