SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 34 શંકા-સમાધાન ૧૦૪૧ તમસ્કાય જીવો કયા ભેદમાં આવે ? ૧૦૪૨ વિકસેન્દ્રિય જીવો જળપાન કરતા દેખાતા નથી તેમને જળપાન હોય કે નહીં ? ૧૦૪૩ કેળના ઝાડમાં જે પડ છે તેમાં કેટલા જીવ હોય ? ૧૦૪૪ શાશ્વતી પ્રતિમામાં સ્વરૂપ પૃથ્વીકાય જીવો શું અત્યારે પણ પ્રતિમામાં હોય જ છે ? જીવદયા સંબંધી શંકા-સમાધાન ૧૦૪૫ જીવદયાના રૂપિયા કેટલા સમયમાં વાપરવા જોઇએ ? ૧૦૪૬ જીવદયાની રકમ ક્યાં વાપરી શકાય ? હિંસા સંબંધી શંકા-સમાધાન ૧૦૪૭ જિનમંદિર નિર્માણ આદિ વિહિત કાર્યો કરતા સ્વરૂપ હેતુ અને અનુબંધ આ ત્રણ હિંસામાંથી કઈ હિંસા લાગે ? ૧૦૪૮ અનિવાર્ય સંયોગોમાં હેય બુદ્ધિપૂર્વક સંસારના પાપકાર્યો કરનારને હેતુ, સ્વરૂપ અને અનુબંધ આ ત્રણમાંથી કઈ હિંસા લાગે ? ૧૦૪૯ દેરાસરમાં રાત્રે ઘીના દીવામાં ઘણી હિંસા થાય તેના કરતા ટ્યુબલાઈટ ન ચાલે ? ૧૦૫૦ વ્યાખ્યાન સમયે મૂકવામાં આવતા ઘીના દીવો વગેરેમાં હિંસા થઈ ગણાય ? ૧૦૫૧ હિન્દુ અને જૈનોએ એક થઈને કતલખાના બંધ કરાવવાની જરૂર ખરી કે નહીં ? નિગોદ સંબંધી શંકા-સમાધાન ૧૦૫ર અવ્યવહાર નિગોદના જીવો ક્યાં રહે છે ? ૧૦૫૩ અવ્યવહાર રાશિમાંથી નીકળેલો જીવ ફરી અવ્યવહાર રાશિમાં જાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy