SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 32 શંકા-સમાધાન ૧૦0૯ શુદ્ધ વસ્ત્રોને અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો થયો હોય તેવા વસ્ત્રોથી સામાયિક થઈ શકે ? ૧૦૧૦ ઋતુવતી સ્ત્રીએ બનાવેલ રસોઈ વાપરનાર પૂજા કરી શકે? ૧૦૧૧ ઋતુવતી સ્ત્રી કેટલા દિવસે પૂજા કરી શકે ? ૧૦૧૨ ઘરમાં એમ.સી.નું પાલન ન થતું હોય તો પૂજા કરનારે કેવી રીતે કરવું ? ૧૦૧૩ એમ.સી. વાળી બહેનો ૭૨ કલાક પછી સ્નાન કરી તરત પ્રતિક્રમણ ભણાવી શકે ? ૧૦૧૪ ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને પડદામાં રાખી ક્રિયા કરાવવા કરતા ક્રિયા ન કરાવાય તો ન ચાલે ? ૧૦૧૫ ઉપધાનમાં એમ.સી. માં બહેનો પૌષધ ચાલુ રાખે છે તેમ ચૌસઠ પ્રહરી પૌષધમાં એમ.સી.માં આવે તો શું કરવું ? ૧૦૧૬ અંતરાય (એમ.સી.) વાળી બહેનો સાધુ-સાધ્વીજી પાસે પચ્ચકખાણ માંગી શકે ? ૧૦૧૭ એમ.સી.માં એકાસણા આદિનો કરેલો તપ આલોચનામાં ગણાય ? ૧૦૧૮ વીશસ્થાનકમાં આયંબિલથી ઓળી કરનાર એમ.સી.માં આવે તો આયંબિલ તપમાં ગણાય ? ૧૦૧૯ એમ.સી. લંબાવવાની ગોળી ઉપવાસમાં કે રાત્રે લેવાય? ૧૦૨૦ જે ઘરમાં પ્રસૂતિ થઈ હોય તે ઘરના માણસો કેટલા દિવસ પૂજા ન કરી શકે ? ૧૦૨૧ જન્મ-મરણના પ્રસંગે પૂજા વગેરે થઈ શકે એ વાત કોઈ પ્રામાણિક ગ્રંથમાં છે ? ૧૦૨૨ પ્રસૂતાબેન કેટલા દિવસે પૂજા કરી શકે ? ૧૦૨૩ પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી કેટલા દિવસે વહોરી શકાય? ૧૦૨૪ જૈનેતરોને ત્યાં એમ.સી.નું પાલન થતું ન હોય તો સાધુથી વહોરવા જવાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy