________________
32
શંકા-સમાધાન ૧૦0૯ શુદ્ધ વસ્ત્રોને અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો થયો હોય તેવા
વસ્ત્રોથી સામાયિક થઈ શકે ? ૧૦૧૦ ઋતુવતી સ્ત્રીએ બનાવેલ રસોઈ વાપરનાર પૂજા કરી શકે? ૧૦૧૧ ઋતુવતી સ્ત્રી કેટલા દિવસે પૂજા કરી શકે ? ૧૦૧૨ ઘરમાં એમ.સી.નું પાલન ન થતું હોય તો પૂજા કરનારે
કેવી રીતે કરવું ? ૧૦૧૩ એમ.સી. વાળી બહેનો ૭૨ કલાક પછી સ્નાન કરી તરત
પ્રતિક્રમણ ભણાવી શકે ? ૧૦૧૪ ઉપધાનમાં એમ.સી. વાળી બહેનોને પડદામાં રાખી ક્રિયા
કરાવવા કરતા ક્રિયા ન કરાવાય તો ન ચાલે ? ૧૦૧૫ ઉપધાનમાં એમ.સી. માં બહેનો પૌષધ ચાલુ રાખે છે તેમ
ચૌસઠ પ્રહરી પૌષધમાં એમ.સી.માં આવે તો શું કરવું ? ૧૦૧૬ અંતરાય (એમ.સી.) વાળી બહેનો સાધુ-સાધ્વીજી પાસે
પચ્ચકખાણ માંગી શકે ? ૧૦૧૭ એમ.સી.માં એકાસણા આદિનો કરેલો તપ આલોચનામાં
ગણાય ? ૧૦૧૮ વીશસ્થાનકમાં આયંબિલથી ઓળી કરનાર એમ.સી.માં
આવે તો આયંબિલ તપમાં ગણાય ? ૧૦૧૯ એમ.સી. લંબાવવાની ગોળી ઉપવાસમાં કે રાત્રે લેવાય? ૧૦૨૦ જે ઘરમાં પ્રસૂતિ થઈ હોય તે ઘરના માણસો કેટલા દિવસ
પૂજા ન કરી શકે ? ૧૦૨૧ જન્મ-મરણના પ્રસંગે પૂજા વગેરે થઈ શકે એ વાત કોઈ
પ્રામાણિક ગ્રંથમાં છે ? ૧૦૨૨ પ્રસૂતાબેન કેટલા દિવસે પૂજા કરી શકે ? ૧૦૨૩ પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી કેટલા દિવસે વહોરી શકાય? ૧૦૨૪ જૈનેતરોને ત્યાં એમ.સી.નું પાલન થતું ન હોય તો સાધુથી
વહોરવા જવાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org