SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૯૯૭ કાળધર્મ પામેલા સાધ્વીજીના સંયમદેહની પૂજા પુરુષો કરી શકે ? ૯૯૮ સાધુ-સાધ્વીજીના મૃતકને વાહન આદિમાં બીજા ગામે લઈ જઇ શકાય ? ૯૯૯ સાધ્વીજી ભગવંત કાળ કરી જાય તેના ગુણાનુવાદ સાધુ કરી શકે ? મૃતક સંબંધી શંકા-સમાધાન ૧૦૦૦ ક્યાંક ક્યાંક જૈન પરિવારોમાં મૃતકને રાત્રે બાળવા લઇ જવાની પ્રવૃત્તિ દેખાય છે તે ઉચિત છે ? ૧૦૦૧ મૃતકને લઈ જતી વખતે “જય જિનેન્દ્ર વગેરે જેને જે ઠીક લાગે તે બોલવાનું શરૂ થયું છે તે ઉચિત છે ? ૧૦૦૨ મા-બાપ વગેરેના મૃત્યુ નિમિત્તે જૈનોમાં રડવાની પ્રથા બંધ થતી જાય છે, તેના લાભ-નુકસાન હોય તો તે પણ જણાવવા વિનંતી. ૧૦૦૩ મૃતકને અડનાર જિનપૂજા કરી શકે ? ૧૦૦૪ મૃતકને અડ્યા ન હોય તો સ્નાન કરવું જરૂરી ગણાય ? સ્નાન કર્યા વિના પ્રભુદર્શન કરવા જવાય ? એમ.સી. સંબંધી શંકા-સમાધાન ૧૦૦૫ કાપડની દુકાનમાં વસ્ત્રોને એમ.સી. વાળી બહેનો અડે તો તેવા વસ્ત્રોની શુદ્ધિ કેવી રીતે રહે ? ૧૦૦૬ અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો પૂજાના શુદ્ધ વસ્ત્રવાળાને થયો હોય તો વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય ? ૧૦૦૭ ટ્રેન વગેરેમાં પૂજાના વસ્ત્રો સાથે હોય અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો થાય તો વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય ? ૧૦૦૮ એમ.સી. વાળી બહેનોના અડવાથી અશુદ્ધ થયેલા પૂજાના વસ્ત્રોને શુદ્ધ કેવી રીતે કરવા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy