SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 30 શંકા-સમાધાન કાળધર્મ સંબંધી શંકા-સમાધાન ૯૮૪ કાળધર્મ પામ્યા હોય તે તિથિ સ્વર્ગતિથિ ગણાય કે અગ્નિસંસ્કાર કરે તે તિથિ ગણાય ? ૯૮૫ દહેરાસરની અડોઅડ સાધુ મહારાજને અગ્નિદાહ આપી શકાય ? ૯૮૬ અગ્નિદાહ સ્થળે ભૂમિશુદ્ધિ વિના ગુરુમંદિર આદિ બનાવી શકાય ? ૯૮૭ જે સ્થળે અગ્નિસંસ્કાર થયો હોય ત્યાં કેટલા વર્ષ પછી જિનમંદિરાદિ કરી શકાય ? ૯૮૮ કાળધર્મ પ્રસંગે બોલાયેલી ઉછામણીની રકમનો ઉપયોગ શેમાં કરી શકાય ? ૯૮૯ કાળધર્મ પામેલા ગુરુની પાલખીની બોલીમાંથી હોસ્પિટલ બનાવી ભગવાનની અને ગુરુની મૂર્તિ પધરાવવામાં આવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય ? ૯૯૦ સાધુભગવંતનું મૃતક કેટલા વખત સુધી રાખી શકાય ? ૯૯૧ સાધુના મૃતકની સાથે ચારિત્રના ઉપકરણ-ચરવળી વગેરે બાળવામાં દોષ ન લાગે ? ૯૯૨ ઘસાઈને નાના થયેલા સુખડના ટુકડા સાધુ-સાધ્વીના અગ્નિસંસ્કારમાં આપી શકાય ? ૯૯૩ મૃતકની પાલખીને ભગવાનની દૃષ્ટિ પડતી હોય તે રીતે દહેરાસરના કમ્પાઉન્ડમાં લાવી શકાય ? ૯૯૪ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેની વાસક્ષેપ પૂજા શ્રાવકો કરી શકે ? ૯૯૫ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેની વાસક્ષેપ પૂજા સાધુ-સાધ્વીજી ભગવંતોથી થાય ? ૯૯૬ કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજીની પૂજા નવ અંગે કે માત્ર અંગુઠે કરવી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy