________________
શંકા-સમાધાન ૯૭૧ સહુ પાત્રોના કર્મબંધનો ભિન્ન ભિન્ન હોય તો એક સ્થળે
કઈ રીતે ભેગા થઈ શકે ? ૯૭૨ મન વચન કાયાથી કર્મ કેવી રીતે બંધાય છે ? તેમાં પણ
મનથી કેવી રીતે બંધાય છે ? ૯૭૩ આગળના ભાવોમાં બાંધેલા સંચિત કમોં વધુમાં વધુ
કેટલામાં ભવ સુધી ઉદયમાં આવે ? ૯૭૪ કર્મસત્તા ખરેખર સક્રિય હોય તો ખોટું કરનારને તરત
રોકતી કેમ નથી ? ૯૭૫ કોઈક જીવ ગર્ભમાં જ મરી દેવલોક કે નરકમાં જાય તો
તેણે ગર્ભમાં એવું કયું પુણ્ય કે પાપ કર્યું ? ૯૭૬ કર્મસત્તા અશુભ કાર્યનું ફળ તરત કેમ નથી આપતી ? ૯૭૭ આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ?
તિથિ સંબંધી શંકા-સમાધાન ૯૭૮ પંચાંગમાં સુદ એકમ લખી હોય છતાં બીજ જેવું ચંદ્રદર્શન
થાય તેનું શું કારણ ? ૯૭૯ પંચાગોમાં શાશ્વતી કલ્યાણક તિથિઓ બદલી ગુજરાતી
તિથિ લખવામાં ઉત્સુત્ર પ્રરૂપણા દોષ લાગે ? ૯૮૦ સંવત્સરી પાંચમની ચોથ કરી એ જો શાસ્ત્રીય હોય તો
ચોથની ત્રીજ કરવામાં તો શાસ્ત્રીય ગણાશે ? ૯૮૧ આપ પૂનમ અને અમાસની વૃદ્ધિમાં પહેલી પૂનમ અને
પહેલી અમાસ આરાધવાનું કહો છો આ સંબંધમાં શું
લાગે છે ? ૯૮૨ પૂનમના ક્ષયે પૂનમનો ક્ષય કરીએ તો લીલોતરી ત્યાગાદિ
આરાધના ઓછી થાય તેથી તેરસનો ક્ષય કરીએ તો આ
દોષ ન રહે. ૯૮૩ ચોમાસીની અઢાઇ ચૌદસ સુધી ગણવી કે પૂનમ સુધી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org