SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૯૭૧ સહુ પાત્રોના કર્મબંધનો ભિન્ન ભિન્ન હોય તો એક સ્થળે કઈ રીતે ભેગા થઈ શકે ? ૯૭૨ મન વચન કાયાથી કર્મ કેવી રીતે બંધાય છે ? તેમાં પણ મનથી કેવી રીતે બંધાય છે ? ૯૭૩ આગળના ભાવોમાં બાંધેલા સંચિત કમોં વધુમાં વધુ કેટલામાં ભવ સુધી ઉદયમાં આવે ? ૯૭૪ કર્મસત્તા ખરેખર સક્રિય હોય તો ખોટું કરનારને તરત રોકતી કેમ નથી ? ૯૭૫ કોઈક જીવ ગર્ભમાં જ મરી દેવલોક કે નરકમાં જાય તો તેણે ગર્ભમાં એવું કયું પુણ્ય કે પાપ કર્યું ? ૯૭૬ કર્મસત્તા અશુભ કાર્યનું ફળ તરત કેમ નથી આપતી ? ૯૭૭ આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? તિથિ સંબંધી શંકા-સમાધાન ૯૭૮ પંચાંગમાં સુદ એકમ લખી હોય છતાં બીજ જેવું ચંદ્રદર્શન થાય તેનું શું કારણ ? ૯૭૯ પંચાગોમાં શાશ્વતી કલ્યાણક તિથિઓ બદલી ગુજરાતી તિથિ લખવામાં ઉત્સુત્ર પ્રરૂપણા દોષ લાગે ? ૯૮૦ સંવત્સરી પાંચમની ચોથ કરી એ જો શાસ્ત્રીય હોય તો ચોથની ત્રીજ કરવામાં તો શાસ્ત્રીય ગણાશે ? ૯૮૧ આપ પૂનમ અને અમાસની વૃદ્ધિમાં પહેલી પૂનમ અને પહેલી અમાસ આરાધવાનું કહો છો આ સંબંધમાં શું લાગે છે ? ૯૮૨ પૂનમના ક્ષયે પૂનમનો ક્ષય કરીએ તો લીલોતરી ત્યાગાદિ આરાધના ઓછી થાય તેથી તેરસનો ક્ષય કરીએ તો આ દોષ ન રહે. ૯૮૩ ચોમાસીની અઢાઇ ચૌદસ સુધી ગણવી કે પૂનમ સુધી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy