SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૯૫૪ કરણ-કરાવણ-અનુમોદનનાં ફળ સરખા કહ્યા છે એ સાચું છે ? ૯૫૫ મોક્ષ ચાલુ હોવાથી જીવો મોક્ષમાં જાય છે તો સંસાર ખાલી થઇ જાય તેવું ન બને ? 28 ૯૫૬ અનનુષ્ઠાન કરનારને પાપાનુબંધી પુણ્ય બંધાય કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ? ૯૫૭ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે કે હેય છે ? ૯૫૮ ચારિત્ર ન લઇ શકવાનું કારણ ચારિત્રમોહ કે પુણ્યાનુબંધી પુણ્ય ? ૯૫૯ પુણ્યાનુબંધી પાપને દૃષ્ટાંત સહિત વિસ્તારથી સમજાવવા વિનંતી. ૯૬૦ મોહનીયકર્મના ક્ષય વિષે વિસ્તારથી સમજાવવા વિનંતી ? ૯૬૧ ગ્રંથિભેદ કરવા શું કરવું પડે ? ૯૬૨ યુગલિકોને કયું સંઘયણ હોય ? ૯૬૩ પશુ-પંખીને કયું સંઘયણ હોય ? ૯૬૪ ભાષામિતિ અને વચનગુપ્તિમાં શો ભેદ છે ? ૯૬૫ ૩૨ હજાર દેશો કેવી રીતે ગણાય ? ભારત એક દેશ ગણાય ? ૯૬૬ મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય બાંધી શકે ? ૯૬૭ ચક્રવર્તીને દેશવિરતિ હોય કે નહિ ? કર્મ સંબંધી શંકા-સમાધાન ૯૬૮ ઉદયમાં આવ્યા પહેલા શુભ કર્મને ખપાવવા હોય તો કેવી રીતે ખપાવી શકાય ? ૯૬૯ જીવ પરમાત્માનું નામ લે તેમાં શું કારણ છે ? ૯૭૦ આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ કર્મો બાંધ્યા હોય, ભવાંતરમાં એક જ સ્થળે તે પાત્રો એકઠા થાય કે એમાં કોઇ ભેદ પડે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy