________________
શંકા-સમાધાન
૯૩૬ અનુત્તરવિમાનવાસી દેવો, નારક, તિર્યંચ અને ભવનપતિ દેવોમાં જાય કે નહિ ?
27
૯૩૭ ચંદ્ર-સૂર્ય મૂળ વિમાને આવેલ ત્યારે મૃગાવતીજીને રાત્રિની ખબર ન પડી તો શું ભગવાને રાત્રે દેશના ચાલુ રાખેલ? ૯૩૮ સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીના વલયો કેવી રીતે રહેલા છે ? ૯૩૯ કયા દેવોને દોગુંદક કહેવાય છે ?
૯૪૦ ચંદ્ર-સૂર્ય મૂળ વિમાને આવે ત્યારે તે તે સ્થાને કેવી પરિસ્થિતિ નિર્માણ થાય ?
૯૪૧ વ્યવહારી અને અવ્યવહા૨ી જીવો કોને કહેવાય ?
પદાર્થ સંબંધી શંકા-સમાધાન
૯૪૨ માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિતનો શો અર્થ છે ? ૯૪૩ માર્ગપતિત અને માભિમુખનો શો અર્થ છે ? ૯૪૪ માર્ગાનુસારી જીવ ચ૨માવર્તમાં આવેલો જ હોય એવો નિયમ ખરો ?
૯૪૫ અભવ્યમાં માર્ગાનુસારી ગુણો દેખાતા હોય તો તેને માર્ગાનુસારી કહેવાય ?
૯૪૬ અપુનર્બંધક કોને કહેવાય ?
૯૪૭ હું ભવ્ય છું કે અભવ્ય છું એ કેવી રીતે જાણી શકાય ? ૯૪૮ અભવ્યોને વધારેમાં વધારે કેટલું શ્રુત હોય ?
૯૪૯ ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે ક્યાં સુધી રહે ?
૯૫૦ મનોવર્ગણાના પુદ્ગલો કેવા હોય ?
૯૫૧ શ્રાવકને લાગતા પાપ અંગેની વિચારણામાં ત્રણ પ્રકારની અનુમતિનો શો અર્થ છે ?
૯૫૨ પ્રતિસેવનાનુમતિ કરતાં પ્રતિશ્રવણાનુમતિમાં શી વિશેષતા
છે ?
૯૫૩ પ્રતિશ્રવણાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં શી વિશેષતા
છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org