SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૯૩૬ અનુત્તરવિમાનવાસી દેવો, નારક, તિર્યંચ અને ભવનપતિ દેવોમાં જાય કે નહિ ? 27 ૯૩૭ ચંદ્ર-સૂર્ય મૂળ વિમાને આવેલ ત્યારે મૃગાવતીજીને રાત્રિની ખબર ન પડી તો શું ભગવાને રાત્રે દેશના ચાલુ રાખેલ? ૯૩૮ સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીના વલયો કેવી રીતે રહેલા છે ? ૯૩૯ કયા દેવોને દોગુંદક કહેવાય છે ? ૯૪૦ ચંદ્ર-સૂર્ય મૂળ વિમાને આવે ત્યારે તે તે સ્થાને કેવી પરિસ્થિતિ નિર્માણ થાય ? ૯૪૧ વ્યવહારી અને અવ્યવહા૨ી જીવો કોને કહેવાય ? પદાર્થ સંબંધી શંકા-સમાધાન ૯૪૨ માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિતનો શો અર્થ છે ? ૯૪૩ માર્ગપતિત અને માભિમુખનો શો અર્થ છે ? ૯૪૪ માર્ગાનુસારી જીવ ચ૨માવર્તમાં આવેલો જ હોય એવો નિયમ ખરો ? ૯૪૫ અભવ્યમાં માર્ગાનુસારી ગુણો દેખાતા હોય તો તેને માર્ગાનુસારી કહેવાય ? ૯૪૬ અપુનર્બંધક કોને કહેવાય ? ૯૪૭ હું ભવ્ય છું કે અભવ્ય છું એ કેવી રીતે જાણી શકાય ? ૯૪૮ અભવ્યોને વધારેમાં વધારે કેટલું શ્રુત હોય ? ૯૪૯ ગ્રંથિદેશે આવેલો જીવ ગ્રંથિદેશે ક્યાં સુધી રહે ? ૯૫૦ મનોવર્ગણાના પુદ્ગલો કેવા હોય ? ૯૫૧ શ્રાવકને લાગતા પાપ અંગેની વિચારણામાં ત્રણ પ્રકારની અનુમતિનો શો અર્થ છે ? ૯૫૨ પ્રતિસેવનાનુમતિ કરતાં પ્રતિશ્રવણાનુમતિમાં શી વિશેષતા છે ? ૯૫૩ પ્રતિશ્રવણાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં શી વિશેષતા છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy