SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૯૨૨ વ્યાખ્યાનમાં પુરુષોની દૃષ્ટિ સ્ત્રી ઉપર ન પડે માટે વચ્ચે પાટીયા મૂકાય છે તો વ્યાખ્યાનમાં બહુમાન કરવા સ્ત્રીઓને ઊભી કરવી ઉચિત જણાય છે ? ૯૨૩ વ્યાખ્યાન અને વાચનાનો ભેદ શો ? ૯૨૪ શિબિરો અને જાહેર વ્યાખ્યાનો વધવા છતાં આરાધકો કેમ વધતા નથી ? ૯૨૫ રાત્રિ સમયે કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે ? 26 ૯૨૬ વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો ઘરે જ ધાર્મિક પુસ્તકો વાંચીએ તે ચાલે ? ૯૨૭ વ્યાખ્યાન, ગુણાનુવાદ આદિ પ્રસંગે સમયની કોઇ મર્યાદા હોય કે નહીં ? ૯૨૮ મહાવીર પરમાત્માએ છેલ્લી દેશના ક્યારે શરૂ કરી ? દિવસે કે રાત્રે ? ૯૨૯ શ્રી ઉત્તરાધ્યયન મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ છે એ કથન સાચુ છે ? દેવ સંબંધી શંકા-સમાધાન ૯૩૦ જંબુદ્વીપમાં બે સૂર્ય - બે ચંદ્રો છે, તે બંનેના ઇન્દ્રો એક જ છે કે જુદા જુદા ? ૯૩૧ અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય છે તો શું ઇન્દ્રો અસંખ્ય છે ? ૯૩૨ ચંદ્ર-સૂર્યના ઇન્દ્રો અલગ ગણવાથી ૬૬ ઇન્દ્રો થાય. કલ્યાણકોમાં ૬૪ આવે છે તો સમાધાન શું ? ૯૩૩ બધા ઇન્દ્રો એકાવતારી હોય છે ? ૯૩૪ સૌધર્મ દેવલોકના દેવો અમે અમુક સ્થળે ઉત્પન્ન થઇશું એવું જાણી શકે ? ૯૩૫ દેવો બ્રાહ્મણ આદિ રૂપ કરે ત્યારે તેમને ઔદારિક શરીર હોય ? For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy