________________
શંકા-સમાધાન
૯૨૨ વ્યાખ્યાનમાં પુરુષોની દૃષ્ટિ સ્ત્રી ઉપર ન પડે માટે વચ્ચે પાટીયા મૂકાય છે તો વ્યાખ્યાનમાં બહુમાન કરવા સ્ત્રીઓને ઊભી કરવી ઉચિત જણાય છે ?
૯૨૩ વ્યાખ્યાન અને વાચનાનો ભેદ શો ?
૯૨૪ શિબિરો અને જાહેર વ્યાખ્યાનો વધવા છતાં આરાધકો કેમ વધતા નથી ?
૯૨૫ રાત્રિ સમયે કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે ?
26
૯૨૬ વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો ઘરે જ ધાર્મિક પુસ્તકો વાંચીએ તે ચાલે ?
૯૨૭ વ્યાખ્યાન, ગુણાનુવાદ આદિ પ્રસંગે સમયની કોઇ મર્યાદા હોય કે નહીં ?
૯૨૮ મહાવીર પરમાત્માએ છેલ્લી દેશના ક્યારે શરૂ કરી ? દિવસે કે રાત્રે ?
૯૨૯ શ્રી ઉત્તરાધ્યયન મહાવીર પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ છે એ કથન સાચુ છે ?
દેવ સંબંધી શંકા-સમાધાન
૯૩૦ જંબુદ્વીપમાં બે સૂર્ય - બે ચંદ્રો છે, તે બંનેના ઇન્દ્રો એક જ છે કે જુદા જુદા ?
૯૩૧ અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય છે તો શું ઇન્દ્રો અસંખ્ય છે ? ૯૩૨ ચંદ્ર-સૂર્યના ઇન્દ્રો અલગ ગણવાથી ૬૬ ઇન્દ્રો થાય. કલ્યાણકોમાં ૬૪ આવે છે તો સમાધાન શું ?
૯૩૩ બધા ઇન્દ્રો એકાવતારી હોય છે ?
૯૩૪ સૌધર્મ દેવલોકના દેવો અમે અમુક સ્થળે ઉત્પન્ન થઇશું એવું જાણી શકે ?
૯૩૫ દેવો બ્રાહ્મણ આદિ રૂપ કરે ત્યારે તેમને ઔદારિક શરીર હોય ?
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International