________________
શંકા-સમાધાન
25
૯૧૧ પર્યુષણાદિમાં કલ્પસૂત્ર વગેરે આગમોની રાત્રે વાસક્ષેપ
પૂજા થઈ શકે ? ૯૧૨ પર્યુષણમાં જન્મવાંચન બપોરના બદલે સવારે થવા લાગ્યું
છે તે યોગ્ય છે ? ૯૧૩ પર્યુષણ પર્વ ત્યાગનું પર્વ છે તેમાં મંડપ આદિના ડેકોરેશન
પાછળ ખૂબ ખર્ચ કરવો તે યોગ્ય છે ? ૯૧૪ જયારે કલ્પસૂત્ર શ્રાવકો સમક્ષ વંચાતું ન હતું ત્યારે
પર્યુષણના શ્રાવકો કેવી રીતે આરાધના કરતા હતા ? ૯૧૫ કલ્પસૂત્રનું વાંચન ત્રીજા દિવસથી કરી શકાય? સાધ્વીજી
ભગવંતો કલ્પસૂત્રનું વાંચન કરી શકે ? ૯૧૬ કલ્પસૂત્ર વાંચન વખતે વસતી શુદ્ધિ જોઇએ પણ ઉપાશ્રયની
આજુબાજુ મટન આદિની દુકાન હોય તો શુદ્ધિ કઈ રીતે
ગણવી ? ૯૧૭ સુધર્માસ્વામી આદિ પર્યુષણમાં શું વાંચતા હશે ? ૯૧૮ પૂ. સાધ્વીજી ભગવંતો પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચન
શ્રાવક શ્રાવિકા સમક્ષ કરી શકે ?
વ્યાખ્યાન સંબંધી શંકા-સમાધાન ૯૧૯ ઇચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી,
આમાં કરશોજીને બદલે ક્યાંક કરાવશોજી બોલાય છે તે
યોગ્ય છે ? ૯૨૦ આપણી વ્યાખ્યાન સભા આદિમાં શ્રાવિકાઓ ઉઘાડા માથે
બેસે છે, આ યોગ્ય ગણાય ? ૯૨૧ વ્યાખ્યાનમાં સામાયિક લેતી વખતે “જાવ સુય” બોલ્યા
હોઈએ અને વ્યાખ્યાનમાં બે-ત્રણ કલાક થાય તો બે-ત્રણ સામાયિક ગણાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org