SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 25 ૯૧૧ પર્યુષણાદિમાં કલ્પસૂત્ર વગેરે આગમોની રાત્રે વાસક્ષેપ પૂજા થઈ શકે ? ૯૧૨ પર્યુષણમાં જન્મવાંચન બપોરના બદલે સવારે થવા લાગ્યું છે તે યોગ્ય છે ? ૯૧૩ પર્યુષણ પર્વ ત્યાગનું પર્વ છે તેમાં મંડપ આદિના ડેકોરેશન પાછળ ખૂબ ખર્ચ કરવો તે યોગ્ય છે ? ૯૧૪ જયારે કલ્પસૂત્ર શ્રાવકો સમક્ષ વંચાતું ન હતું ત્યારે પર્યુષણના શ્રાવકો કેવી રીતે આરાધના કરતા હતા ? ૯૧૫ કલ્પસૂત્રનું વાંચન ત્રીજા દિવસથી કરી શકાય? સાધ્વીજી ભગવંતો કલ્પસૂત્રનું વાંચન કરી શકે ? ૯૧૬ કલ્પસૂત્ર વાંચન વખતે વસતી શુદ્ધિ જોઇએ પણ ઉપાશ્રયની આજુબાજુ મટન આદિની દુકાન હોય તો શુદ્ધિ કઈ રીતે ગણવી ? ૯૧૭ સુધર્માસ્વામી આદિ પર્યુષણમાં શું વાંચતા હશે ? ૯૧૮ પૂ. સાધ્વીજી ભગવંતો પર્યુષણ મહાપર્વમાં જન્મવાંચન શ્રાવક શ્રાવિકા સમક્ષ કરી શકે ? વ્યાખ્યાન સંબંધી શંકા-સમાધાન ૯૧૯ ઇચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી, આમાં કરશોજીને બદલે ક્યાંક કરાવશોજી બોલાય છે તે યોગ્ય છે ? ૯૨૦ આપણી વ્યાખ્યાન સભા આદિમાં શ્રાવિકાઓ ઉઘાડા માથે બેસે છે, આ યોગ્ય ગણાય ? ૯૨૧ વ્યાખ્યાનમાં સામાયિક લેતી વખતે “જાવ સુય” બોલ્યા હોઈએ અને વ્યાખ્યાનમાં બે-ત્રણ કલાક થાય તો બે-ત્રણ સામાયિક ગણાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy