________________
24
શંકા-સમાધાન
૮૯૮ વિનામૂલ્ય ધાર્મિક પુસ્તકો લેવાની વૃત્તિથી સમ્યજ્ઞાન
પ્રત્યેનો આદરભાવ ઘટવાની સંભાવના ખરી કે નહીં ?
જ્ઞાન સંબંધી શંકા-સમાધાન ૮૯૯ જ્ઞાનખાતાની રકમ શામાં વાપરી શકાય ? ૯૦૦ જ્ઞાનદ્રવ્યથી બનેલા જ્ઞાનમંદિરમાં શ્રાવક-શ્રાવિકાઓથી
ભણી શકાય ? ૯૦૧ જ્ઞાનદ્રવ્યમાંથી જૈનેતરને પગાર આપી શકાય, જૈનને નહીં
તેનું શું કારણ ? ૯૦૨ શ્રાવક પંડિતે શાસ્ત્રીય ગ્રંથો ઉપર વિવેચન લખ્યું હોય તો
તે જ્ઞાનદ્રવ્યમાંથી છાપી શકાય ? ૯૦૩ ગહુલી પરના પૈસા વગેરે જ્ઞાનખાતામાં લેવાય કે
દેવદ્રવ્યમાં લેવાય ? ૯૦૪ પુસ્તકનું વિમોચન કરવાનો ચઢાવો બોલાવી શકાય ? ૯૦૫ આજીવિકા માટે વ્યવહારિક શિક્ષણ આપવું પડે તો શું કરવું? ૯૦૬ અજ્ઞાન શબ્દનો શો અર્થ છે ?
શાસ્ત્ર સંબંધી શંકા-સમાધાન ૯૦૭ શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા શી છે ? તેનો ભાવાર્થ
શો છે ? ૯૦૮ શાસ્ત્રીત્ વનિતી સ્ત્રી: શાસ્ત્ર કરતા રૂઢિ બળવાન છે તે
નિયમ ધર્ણશાસ્ત્રમાં પણ લાગે ?
કલ્પસૂત્ર-પર્યુષણ સંબંધી શંકા-સમાધાન ૯૦૯ શ્રી ભદ્રબાહુ સ્વામીએ કયા પૂર્વમાંથી કલ્પસૂત્રની રચના
કરી ? ૯૧૦ પર્યુષણમાં સંઘના ઉપાશ્રયમાં વ્યાખ્યાનો થાય અને જન્મ
વાંચનનો કાર્યક્રમ બીજા કોઈ સ્થળે ગોઠવાય તો તે ચાલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org